શ્રી અશોકભાઈ,
લગભગ ૮ મહિના પહેલા શ્રી મનુભાઈ પંચોળી “દર્શક” દ્વારા આલેખાયેલ “સોક્રેટીસ” ખરીદ્યું હતું. રાત્રે જમીને ૯:૩૦ વાગ્યે વાંચવાનું શરુ કરેલું. મારી ધર્મપત્નિ, અર્ધાંગીનીની સતત ટકોર કે “હવે ઘડીયાળમાં તો જુઓ સુઈ જાવ” છતાં એકી બેઠકે રાત્રે ૨:૦૦ વાગ્યે પુરુ કરેલું. હું છાતી ઠોકીને કહું છુ કે ’સોક્રેટીસ’ ને આજ સુધી કોઈ સાચી રીતે સમજી નથી શક્યું. અશોક મુની પણ નહીં.
via વાંચનયાત્રા