ખુબ ખુબ વ્હાલા મિત્રો,
“બ્રહ્મ સત્ય – જગત મિથ્યા” તેવો અર્ધાથી પણ અર્ધા શ્લોકમાં ઉપદેશ આપનાર આદિ શંકરાચાર્યજી વીશેનો આ લેખ શ્રી રમણલાલ સોની જેવા સિદ્ધહસ્ત લેખકની કલમે આલેખાયેલો છે. આ લેખ શ્રી રામકૃષ્ણ જ્યોત, મે-૨૦૧૦ ના અંકમાંથી લેવામાં આવેલ છે. શ્રી રામકૃષ્ણ જ્યોત, શ્રી રામકૃષ્ણ આશ્રમ – રાજકોટ દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતું મેગેઝીન છે.