*
(૬૧૩) માણસ ખોજત મેં ફિરા, માણસ કા બરા સુકાલ,
પર જાકો દેખે દીલ ઠરે, તાકા પરીયા દુકાલ.
*
(૬૧૪) દયાકા લક્ષણ ભક્તિ, ભક્તિ સે મીલત જ્ઞાન,
જ્ઞાન સે હોવત ધ્યાન, એ સિદ્ધાંત ઉર આન.
*
(૬૧૫) બિષય ત્યાગ વૈરાગ હય, સમતા કહીયે જ્ઞાન,
સુખદાઈ સબ જીવસો, એહી ભક્તિ પ્રમાણ.
*
(૬૧૬) એલમ સે ઉદ્યોગ ખીલે, ખીલે નેકી સે નુર,
એલમ બીન સંસારમેં, સમજ અંધેરો દુર.
*
(૬૧૭) સબળ ખમી નીર્ગર્વ ધની, કોમળ વિદ્યાવંત,
ભુવા ભુષન તીન હય, ઔર સબ અનંત.
*
(૬૧૮) કબીર! ઈન સંસારમેં, પંચ રત્ન હય સાર,
સાધુ મિલન હરિ ભજન, દયા દીન ઉપકાર.
*
(૬૧૯) ધન રહે ન જોબન રહે, ન રહે ગામ ન ઠામ,
કબીર! જગમેં જશ રહે, કે કર દે કીસકો કામ.
*
(૬૨૦) લેનેકો હર નામ હય, દેનેકો અન્ન દાન,
તીરનેકો આધિનતા, બુડનેકો અભિમાન.
*
(૬૨૧) પશુ કી તો પનીયાં ભઈ, નર કા કછુ ન હોય,
પર જો ઉત્તમ કરણી કરે,
તો નર નારાયણ હોય.
*
(૬૨૨) કબીર! મેં માંગું એ માંગના, પ્રભુ મોહે દીજે સોય,
સંત સમાગમ હરિ કથા, હમારે નિશદિન હોય.
*
(૬૨૩) મુગટા જુગત માંગું નહી, ભક્તિ દાન દીજો મોહે,
ઓર કછુ માંગું નહી, નિશ દીન જાચું તોહે.
જય સ્વામિનારાયણ
હવે ગુજરાતિને અઁગ્રેજી માધ્યમ નેસ્તાનાબુદ નહિ કરિ શકે . આ બ્લોગ જગતને આભારી છે. આપણા સઁતોએ કરેલી શબ્દ સાધના આજ સાર્થક થાય છે . આજના યુગને આ સાહિત્યની ખસ જરુર છે .