સતસંગ વિષે – કબીરવાણી


*
(૩૨૭) સંત સમાગમ પરમ સુખ, આન અલ્પ સુખ કછુ ઓર,
માન સરોવર હંસ હય, બગલા ઠોરે ઠોર.
*
(૩૨૮)  ચંદન જૈસા સંત હય, સર્પ જૈસા સંસાર,
અંગહિસે લપટા રહે, પર છાંડે નહિં બિકાર.
*
(૩૨૯) સંત મિલે સુખ ઉપજે, દુષ્ટ મિલે દુઃખ હોય,
સેવા કિજે સંતકી, તો જનમ કૃતાર્થ સોય.
*
(૩૩૦) મીઠી વહેરી સંતકી, જામેં શીર અપાર,
હરિરસ જહાં ખુટે નહિ, પિવે વારંવાર.
*
(૩૩૧) હરિજન આવત દેખકે, ઉઠકે મિલિયે ધાય,
ન જાનું ઈસ વેશમેં, નારાયણ મિલ જાય.
*
(૩૩૨) હરિજન મિલે તો હરિ મિલે, મન પાય બિશ્વાસ,
હરિજન હરિકા રૂપ હય, જ્યું ફુલનમેં બાસ.
*
(૩૩૩) સંત મિલે તબ હરિ મિલે, કહિયે આદ ઓર અંત,
જો સંતનકો પરહરે, સો સદા તજે ભગવંત.
*
(૩૩૪) દર્શન પરસન સંતકા, કરતન કિજે કાંન,
જ્યું ઉદ્યમ ત્યું લાભ હય, જ્યું આળસ ત્યું હાન.
*
(૩૩૫) એક ઘડી આધી ઘડી, આધી ઉુનમેં આધ,
સંગત કરીયે સંતકી, તો કટે કોટ અપરાધ.
*
(૩૩૬) સાધુ નદી જલ પ્રેમરસ, તહાં પછાડો અંગ,
કહે કબીર નિર્મળ ભયે, સાધુ જનકે સંગ.
*
(૩૩૭) જા પલ દર્શન સંતકા, તા પલકિ બલિહારી,
સતનામ રસનાં બસેં, લિજૈ જન્મ સુધાર.
*
(૩૩૮) દરશન કરના સંતકા, દિનમેં કઈક બાર,
ચોમાસાકા મેઘ જ્યું, બહોત કરે ઉપકાર.
*
(૩૩૯) જીવન જોબન રાજમદ, અવિચલ રહા ન કોય,
જા દિન જાય સતસંગમેં, જીવનકા ફલ સોય.
*
(૩૪૦) રામ મિલનકે કારને, મોં મન ખડા ઉદાસ,
સત્ સંગતમેં શોધ લે, રામ ઉનોકે પાસ.
*
(૩૪૧) પરબત પરબત મેં ફિરા, કારન અપને રામ,
રામ સરિખા જન મિલા, તિને સરિયા કામ.
*
(૩૪૨) કરિયે નિત સતસંગકુ, બાધા સકલ મિટાય,
ઐસા અવસર ના મિલા, દુર્લભ નર તન પાય.
*
(૩૪૩) શરણે રાખો સાંઈયાં, પૂરો મનકી આશ,
ઓર ન મેરે ચાહિયે, સંત મિલનકી આશ.
*
(૩૪૪) કલયુગમેં એક નામ હય, દુજા સરૂપ હય સંત,
સાચે મનસે સેવિયે, તો મિટે કરમ અનંત.
*
(૩૪૫) મથુરા ભાવે દ્વારકા, ભાવે જા જગન્નાથ,
સત સંગત હરિભક્તિ બિના, કછુ ન આવે કામ.
*
(૩૪૬) સંત જહાં સુમરન સદા, આઠો પહોર અભૂલ,
ભર ભર પિવે રામરસ, પ્રેમ પિલાયા કુલ.
*
(૩૪૭) ફુટા મન બદલાય દે, સાધુ બડે સોનાર,
તુટી હોવે રામસે, ફેર સંધાવન હાર.
*
(૩૪૮) ઈષ્ટ મિલે મન મિલે, મિલે સકલ રસ રીતી,
કહે કબીર તહાં જાઈએ, યેહ સંતનકી પ્રિતી.
*
(૩૪૯) કથા કિરતન કરનકી, જાકે નિશદિન રીતી,
કહે કબીર વા દાસસોં, નિશ્ચય કીજે પ્રિતી.
*
(૩૫૦) કથા કિરતન રાતદિન, જાકે ઉદ્યમ યેહ,
કહે કબીર તા સાધકે, ચરણ કમલકી ખેહ.
*
(૩૫૧) કથા કિરતન છાંડકે, કરે જો ઓર ઉપાય,
કહે કબીર તા સાધકે, પાસ કોઈ મત જાય.
*
(૩૫૨) કામ કથા સુનિયે નહિ, સુનકે ઉપજે કામ,
કહે કબીર બિચારકે, બિસર જાય હરિ નામ.
*
(૩૫૩) કથા કિરતન સુનનકો, જો કોઈ કરે સ્નેહ,
કહે કબીર તા દાસકો, મુક્તિમેં નહિં સંદેહ.
*
(૩૫૪) રાજ દ્વાર ન જાઈએ, જો કોટિક મિલે હેમ,
સુપચ ભગતકે જાઈએ, એ બિષ્ણુકા નેમ.
*
(૩૫૫) સંગત કિજે સાધકી, જ્યું ગાંધીકે પાસ,
ગાંધી કછુ લે દે નહિં, તોઉ આવે વાસ સુવાસ.
*
(૩૫૬) સંગત કિજે સાધકી, સાહેબ કિજે યાદ,
સુકૃતકી વાહિ ઘડી, બાકી દિન બરબાદ.
*
(૩૫૭) સંગત કિજે સંતકી, કદી ન નિર્ફળ હોય,
લોહા પાસ પરસતે, સો ભી કંચન હોય.
*
(૩૫૮) સંગત કિજે સાધકી, કદી ના નિર્ફળ હોય,
ચંદન હોસી બાવલા, લીંબુ કહે ન કોય.
*
(૩૫૯) સંગત કિજે સંતકી, હરે સબકી બ્યાધ,
ઓછી સંગત નીચકી, આઠો પહોર ઉપાધ.
*
(૩૬૦) સો દિન ગયા અકાજમેં, સંગત ભયિ ના સંત,
પ્રેમ બિના પશુ જીવના, ભાવ બિના ભટકંત.
*
(૩૬૧) સંત મિલે તબ હરિ મિલે, યું સુખ મિલે ન કોય,
દર્શન તે દુર મન કરે, મન અતી નિર્મળ હોય.
*
(૩૬૨) હરિ મિલા તબ જાનિયે, દર્શન દેવે સંત,
મનસા વાચા કર્મણા, મિટે કરમ અનન્ત.
*
(૩૬૩) પુષ્પમેં જ્યું બાસ હય, બ્યાપ રહા સબ માંહિ,
 સન્તો સોહિ પાઈયે, ઔર કહું કછું નાહિ.

Categories: કબીરવાણી | Tags: | 1 Comment

Post navigation

One thought on “સતસંગ વિષે – કબીરવાણી

  1. (૩૩૫) એક ઘડી આધી ઘડી, આધી ઉુનમેં આધ,
    સંગત કરીયે સંતકી, તો કટે કોટ અપરાધ…..

    Atul All “sayings” are the Gems…yet I chose the ONE …..well known by Many ! NICE POST !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Readers of this Blog are ALL invited to Chandrapukar…See you ALL !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: