Monthly Archives: April 2009
બ્રહ્મ નિર્વાણ
બ્રહ્મનિર્વાણ
પુજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદજી મહારાજ તા.૧૪-૪-૨૦૦૯ ના રોજ બ્રહ્મનિર્વાણ પામ્યાં છે. તેમના ભંડારાનો કાર્યક્રમ તા.૨૮,૨૯ એપ્રીલ ૨૦૦૯ દરમ્યાન શ્રી નિર્વાણધામ યોગાશ્રમ રાણાવાવ ખાતે રાખેલ છે. સહુ ભક્તો / સાધકો / શ્રોતાઓને આ કાર્યક્રમમાં પધારવા માટે શ્રી નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવ તરફથી હાર્દિક નીમંત્રણ છે.
કાર્યક્રમ – ભંડારો
તારીખ – ૨૮,૨૯ ઍપ્રીલ – ૨૦૦૯
સ્થળ – શ્રી નિર્વાણધામ યોગાશ્રમ, જામનગર રોડ, રાણાવાવ
ફોન – (૦૨૮૦૧) ૨૩૦૮૦૦
ફોન – સ્વામીની શ્રી પૂર્ણાત્માનંદગિરિજી – ૯૮૨૫૨૫૨૭૦૬
Categories: નિર્વાણધામ યોગાશ્રમ
Leave a comment