શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૨ નવેમ્બર ૨૦૦૮ થી ૩૦ નવેમ્બર ૨૦૦૮ સુધી દરરોજ સાંજે ૭ થી ૯ શ્રીરામકૃષ્ણ પુરાણ (શ્રીરામકૃષ્ણ પુંથિ) વિષય ઉપર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રવણનો લાભ લેવા દરેક ભક્તજનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રી સ્વામી ધૃવેશાનંદજી તરફથી નિમંત્રણ આપવામાં આવેલ છે.
કથાકારઃ શ્રી નલિનભાઈ કેશવલાલ શાસ્ત્રી, રાજકોટ
સંગીતકારઃ શ્રી જિતુભાઈ અંતાણી, રાજકોટ
સહગાન અને વાદ્યવૃંદઃ સાથી મિત્રો