Posts Tagged With: શ્રીમન્નથુરામ શર્મા
સદાચાર સ્તોત્ર (54)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ આ સદાચારના વિચારાદિ વડે થનારા ફલને કહીને હવે આ સ્તોત્રની (લઘુગ્રંથની) સમાપ્તિ કરે છે: સદાચારમિમં નિત્યં તેSનુસન્દધતે બુધા: | સંસારસાગરાચ્છીગ્રં મુચ્યન્તે નાત્ર સંશય: ||૫૪|| ઈતિ શ્રીમર્પરમહંસપરિવ્રાજકાચાર્ય શ્રીમચ્છન્કરાચાર્યવિરચિતં સદાચારસ્તોત્રં સમ્પૂર્ણમ || શ્લોકાર્થ: આ સદાચારને જે વિવેકીઓ નિત્ય વિચારે છે તે વિવેકીઓ અવશ્ય સંસારસમુદ્રથી શીગ્ર મોકળા થાય [...]
સદાચાર સ્તોત્ર (53)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ કૃપા કરીને હવે વાસ્તવિક વાનપ્રસ્થના સ્વરૂપનું વર્ણન કરે છે: કિમુગ્રૈશ્ચ તપોભિશ્ચ યસ્ય જ્ઞાનમયં તપ: | હર્ષામર્ષવિનિર્મુક્તો વાનપ્રસ્થ: સ ઉચ્યતે ||૫૩|| શ્લોકાર્થ: જેનું જ્ઞાનમય તપ છે તેને ઉગ્ર તપો વડે શું? જે હર્ષ ને ઈર્ષાથી સારી રીતે મોકળો થયેલો છે તે વાનપ્રસ્થ કહેવાય છે. ટીકા: જેનું [...]
સદાચાર સ્તોત્ર (52)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ હવે વાસ્તવિક ગૃહસ્થ કોને કહેવો તે જણાવે છે: ગૃહસ્થો ગુણમધ્યસ્થ: શરીરં ગૃહમુચ્યતે | ગુણા: કુર્વન્તિ કર્માણિ નાહં કર્તેતિ બુદ્ધિમાન ||૫૨|| શ્લોકાર્થ: જે ગુણોમાં મધ્યસ્થ: તે ગૃહસ્થ છે. શરીર ઘર કહેવાય છે. ગુણો કર્મો કરે છે, હું કર્તા નથી, એમ બુદ્ધિમાન સમજે છે. ટીકા: જે શરીર, [...]
સદાચાર સ્તોત્ર (51)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ હવે વાસ્તવિક બ્રહ્મચારીનાં લક્ષણોનું નિરૂપણ કરે છે: બ્રહ્માધ્યયન સંયુક્તો બ્રહ્મચર્યરત: સદા | સર્વં બ્રહ્મેતિ યો વેદ બ્રહ્મચારી સ ઉચ્યતે ||૫૧|| શ્લોકાર્થ: વેદાધ્યયનથી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે. શ્લોકાર્થ: વેદાધ્યયનથી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને [...]
સદાચાર સ્તોત્ર (50)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ હવે ભોક્તાદિના સ્વરૂપને કહે છે: ભોક્તા સત્વગુણ: શુદ્ધો ભોગાનાં સાધનં રજ: | ભોગ્યં તમોગુણં પ્રાહુરાત્મા ચૈષાં પ્રકાશક: ||૫૦|| શ્લોકાર્થ: શુદ્ધ સત્વગુણ ભોક્તા, રજોગુણ ભોગોનું સાધન, તમોગુણ ભોગ્ય અને જે એમનો પ્રકાશક તેને આત્મા કહે છે. ટીકા: રજોગુણથી તથા તમોગુણથી નહિ દબાયેલી નિર્મલબુદ્ધિવાળો જીવ ભોક્તા છે, [...]
સદાચાર સ્તોત્ર (49)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ વળી અન્ય રીતે જ્ઞાનાદિના સ્વરૂપને કહે છે: અજ્ઞાનધ્વંસકં જ્ઞાનં વિજ્ઞાનં ચોભયાત્મકમ | જ્ઞાનવિજ્ઞાનનિષ્ઠેયં તત્સદબ્રહ્મણિ ચાર્પિતા ||૪૯|| શ્લોકાર્થ: અજ્ઞાનને નિવૃત્ત કરનારું જ્ઞાન છે અને વિજ્ઞાન ઉભયરૂપ છે; આ જ્ઞાનવિજ્ઞાનની નિષ્ઠા તે સદ્રુપ બ્રહ્મમાં જ અર્પિત છે. ટીકા: આત્માનું સદ્રુપ (છે એવું) જ્ઞાન આત્માને આશરે રહેલા અજ્ઞાનને [...]
સદાચાર સ્તોત્ર (48)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ હવે વૃત્તિથી ઉપજેલા જ્ઞાનનો તથા વિજ્ઞાનનો ભેદ કહે છે: અન્વયવ્યતિરેકાભ્યાં સર્વત્રૈકં પ્રપશ્યતિ | યત્તત્તુ વૃત્તિજં જ્ઞાનં વિજ્ઞાનં જ્ઞાનમાત્રકમ ||૪૮|| શ્લોકાર્થ: અન્વય અને વ્યતિરેક વડે સર્વત્ર એકને જે જ્ઞાન જુએ છે તે તો વૃત્તિથી ઉપજેલું જ્ઞાન છે, અને જ્ઞાન માત્ર વિજ્ઞાન છે. ટીકા: આત્માથી અભિન્ન બ્રહ્મના [...]
સદાચાર સ્તોત્ર (૪૭)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ વળી બોધની દૃઢતા માટે જ્ઞાનના, અજ્ઞાનના ને વિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કરે છે: આત્માનાત્મવિવેકસ્ય જ્ઞાનમાહુર્મનીષિણ: | અજ્ઞાનં ચાન્યથા લોકે વિજ્ઞાનં તન્મયં જગત ||૪૭|| શ્લોકાર્થ: જડ ચેતનના વિવેકને બુદ્ધિમાનો જ્ઞાન કહે છે, અને લોકમાં અન્યથા જ્ઞાન અજ્ઞાન કહેવાય છે, તથા જગતને બ્રહ્મમય જોવું તે વિજ્ઞાન કહેવાય છે. [...]
સદાચાર સ્તોત્ર (46)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ હવે જ્ઞાનના, વિજ્ઞાનના તથા જ્ઞાનવિજ્ઞાનના સ્વરૂપને કહે છે: ત્વમર્થવિષયં જ્ઞાનં વિજ્ઞાનં તત્પદાશ્રયમ | પદયોરૈક્યબોધસ્તુ જ્ઞાનવિજ્ઞાનસંજ્ઞકમ ||૪૬|| શ્લોકાર્થ: તું એ પદના અર્થને વિષય કરનારું તે જ્ઞાન, તે એ પદના આશ્રયને વિષય કરનારું તે વિજ્ઞાન, અને તે બંને પદના એકપણાનું જ્ઞાન તો જ્ઞાનવિજ્ઞાનના નામ વાળું છે. ટીકા: [...]
સદાચાર સ્તોત્ર (45)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ હવે પરોક્ષ જ્ઞાનના તથા અપરોક્ષ જ્ઞાનના સ્વરૂપને વર્ણવે છે: પરોક્ષં શાસ્ત્રજં જ્ઞાનં વિજ્ઞાનં ચાત્મદર્શનમ | આત્મનો બ્રહ્મણ: સમ્યગુપાધિદ્વયવર્જિતમ ||૪૫|| શ્લોકાર્થ: શાસ્ત્રથી ઉપજેલું જ્ઞાન પરોક્ષજ્ઞાન અને જીવના તથા ઈશ્વરના બે ઉપાધિથી રહિત યથાર્થ આત્મસાક્ષાત્કાર તે અપરોક્ષ જ્ઞાન છે. ટીકા: શાસ્ત્રના શ્રવણ વડે ઉપજેલું આત્માનું સ્વાનુભવવિનાનું જ્ઞાન [...]


વાચકો લખે છે.