Posts Tagged With: આધ્યાત્મિક ડાયરી
સદાચાર સ્તોત્ર (૧૧)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ હવે યોગીના તર્પણનું વર્ણન કરે છે: તર્પણં સ્વસુખેનૈવ સ્વેન્દ્રિયાણાં પ્રતર્પણમ | મનસા મન આલોક્ય સ્વયમાત્મા પ્રકાશતે || ૧૧ || શ્લોકાર્થ: આત્માના આનંદ વડે જ પોતાની ઈંદ્રિયોને સારી રીતે તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. મન વડે મનને જોઈને આત્મા પોતે પ્રકાશે છે. ટીકા: આત્માના પરમાનંદ [...]
Spiritual Diary (12/2)
February 12 Divine Love પ્રભુનો પ્રેમ એ જ વાસ્તવિકતા છે. આપણને પ્રભુના આ પ્રેમની અનુભુતિ થવી જોઈએ જ. કેટલો મહાન, કેટલો આનંદદાયક, એની મહાનતાનું વર્ણન કરવાની શરૂઆત પણ કરી શકું તેમ નથી! દુનિયાના લોકો વિચારે છે “હું આમ કરૂં છું, મેં પેલું માણ્યું. તેઓ ગમે તે કરતા હોય અને આનંદ માણતા હોય તેનો અંત નિશ્ચિત [...]
Spiritual Diary (11/2)
February 11 Divine Love સર્વથી મહાન પ્રણય અનંત સાથેનો છે. જીવન કેવું સુંદર બને તે વિષે તમને કોઈ ખ્યાલ નથી. જ્યારે તમે પ્રભુને સર્વત્ર જુઓ, ત્યારે તે આવે, તમારી સાથે વાત કરે અને તમને માર્ગદર્શન આપે, ત્યારે દિવ્ય પ્રેમનો પ્રણય શરૂ થયો કહેવાય. The greatest romance is with the Infinite. You have no idea how [...]
Spiritual Diary (10/2)
February 10 Inner Renunciation પ્રભુ ઈચ્છે છે કે આ આપણી માયાની દુનિયામાંથી આપણે છટકવું જોઈએ. એ આપણા માટે રડે છે, કારણ કે એ જાણે છે કે આપણે માટે મુક્તિ મેળવવાની કેટલી અઘરી છે પરંતુ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે તમે એના બાળક છો. તમે તમારી જાતની દયા ખાશો નહીં. પ્રભુ જેટલો ક્રાઈસ્ટ અને [...]
Spiritual Diary (9/2)
February 9 Inner Renunciation ત્યાગ એ નકારાત્મક નથી, હકારાત્મક છે. દુ:ખ સિવાય કોઈ પણ વસ્તુને છોડી દેવી તે ત્યાગ નથી. ત્યાગ એ ભોગ આપવાનો માર્ગ છે એમ વિચારવું જોઈએ નહીં. વસ્તુત: એ દિવ્ય રોકાણ છે કે જેમાં આત્મસંયમના થોડાં પૈસાનું રોકાણ લાખ્ખો આધ્યાત્મિક રૂપિયામાં ઉપજશે. આપણી દિવસોરૂપી ઝડપથી પસાર થતી સુવર્ણમુદ્રાઓને અમરત્વ ખરીદવા ખર્ચવી એ [...]
Spiritual Diary (7/2)
February 7 Inner Renunciation જીવનને માણવું એ બરાબર છે, વસ્તુમાં આસક્ત ન થવું તેમાં સુખનું રહસ્ય છે. ફુલની સુગંધ માણો પરંતુ તેમાં પ્રભુને જુઓ. મેં ઈંન્દ્રિયોની ચેતના એટલા માટે રાખી છે કે તેના ઉપયોગ થકી હું પ્રભુ વિશે હંમેશા જાણું અને વિચારું. “તારા સૌંદર્યને સર્વત્ર નીરખવા માટે મારા નેત્રો ને બનાવાયા છે. તારો સર્વવ્યાપક ધ્વની [...]
Spiritual Diary (6/2)
February 6 Inner Renunciation આળસુ માણસ પ્રભુને કદી શોધી શકે નહીં. નવરૂં મન સેતાનની કાર્યશાળા બને છે. જેઓ કર્મફળની કોઈપણ ઈચ્છા રાખ્યા સિવાય કર્મ કરે છે અને ફક્ત પ્રભુને પામવાની ઈચ્છા રાખીને જીવે છે તેઓ સાચા ત્યાગી છે. A lazy person never finds God. An idle mind becomes the worship of the devil. But person [...]
Spiritual Diary (2/5)
February 5 Inner Renunciation હ્રદયથી દરેક વસ્તુનો ત્યાગ કરો અને અનુભવો કે તમે ફક્ત જટિલ બ્રહ્માંડિય સિનેમામાં ભાગ ભજવો છો. જે પાઠ વહેલો મોડો પુરો થવાનો જ છે. અને પછી તમે તેને સ્વપ્નાની જેમ ભૂલી જશો. આપણું વાતાવરણ આપણામાં આપણી વર્તમાન ભૂમિકાની ભ્રામક અગત્યતા અને આપણી હાલની કસોટીઓની ભ્રમણા ઉત્પન્ન કરે છે. આવી સાંસારિક ચેતનાથી [...]
Spiritual Diary (1/2)
February 1 Inner Renunciation જેઓ સ્વૈચ્છિક રીતે વધુ મેળવવા માટે થોડું ત્યાગે છે, તેવા ભક્તો દ્વારા પાડેલી શાણી કેડી એટલે સન્યસ્ત. તે શાશ્વત આનંદ ખાતર ઇન્દ્રિયોના ક્ષણિક સુખને છોડે છે. ત્યાગ એ પોતે નિષ્પત્તિ નથી, પરંતુ આત્માના સ્વભાવને પ્રદર્શિત કરવા માટેની ભૂમિકા સ્વચ્છ કરે છે. આત્મસંયમની કઠોરતાઓથી કોઈએ ગભરાવું નહીં; આત્મસંયમ દ્વારા પ્રાપ્ત થતા આધ્યાત્મિક [...]
Spiritual Diary (23/01)
January 23 Introspection માનસિક રોજનીશી રાખવી એ સારો વિચાર છે. રાત્રિએ સૂતા પહેલા ટૂંક સમય માટે બેસો અને સરવૈયુ કાઢો. તમે શું બનો છો તે જુઓ. તમારા જીવનની રૂખ તમને પસંદ છે? જો નહીં, તો બદલો. It is a good idea to keep a mental diary. Before you go to bed each night, sit for [...]


વાચકો લખે છે.