Conversations and Dialogues
મારા પ્રતિભાવો (૭) – આગંતુક
કુરુક્ષેત્ર પર ના લેખ સુંદરતા,બુદ્ધિ અને બેવફાઈ??? પરનો મારો પ્રતિભાવ શ્રી ભુપેન્દ્રસિંહજી, અહીં ૩ બાબતોની એક બીજા સાથે સંગતતા ચકાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૧. સુંદરતા ૨. બુદ્ધિ ૩. બેવફાઈ આપના લેખ પ્રમાણે આપે માત્ર શારિરિક સુંદરતાની વાત કરી છે – પણ આ ઉપરાંત વ્યવહાર, વાતચીત, પહેરવેશ, સ્વચ્છતા, કલાત્મકતા વગેરે દ્વારા પણ વ્યક્તિ પોતાની સુંદરતા [...]
મારા પ્રતિભાવો (૬) – આગંતુક
જે ધર્મ ગરીબોને રોટી ન આપી શકે કે વિધવાઓના આંસુ ન લુછી શકે તે ધર્મમાં મને વિશ્વાસ નથી. —સ્વામી વિવેકાનંદ મુળ લેખ: સ્વથી સર્વ સુધી…. – મૃગેશ શાહ મારો પ્રતિભાવ
પાન મસાલાં બહાર કાઢીને આવવું – આગંતુક
મિત્રો, આજે મને જીવનમાં મારા એક ઓળખીતાને બે શબ્દો કહેવા પડેલાં તે યાદ આવે છે. પહેલાં હું ગ્રાહકની જેવી જરૂરીયાત હોય તેવા સોફ્ટવેર બનાવી આપતો હવે કામ વધારે રહેતું હોવાથી એક સ્ટાન્ડર્ડ એકાઉન્ટિંગ સોફ્ટવેર “શ્રી સવા” વેચવાનું તથા તેને આનુષાંગીક સેવાઓ આપવાનું કામ કરું છું. દિપ્તિ ગેસ એજન્સી નામના મારા એક મીત્રની એજન્સી માટે મેં [...]
મારા પ્રતિભાવો (૫) – આગંતુક
મિત્રો, આજે શ્રી મીતાબહેનના બ્લોગ ઉપર એક લેખ વાંચ્યો – હિટ એન્ડ રન, દારૂબંધી અને એનઆરઆઈ…. તે પોસ્ટની સામે મેં મારો પ્રતિભાવ આપ્યો છે. ઘણી વખત મારા પ્રતિભાવો અસંગત હોય છે અને ઘણી વખત તે સ્પામમાં જતા રહેતા હોય છે તેથી તે જે તે પોસ્ટની સાથે દેખાતા નથી તેથી તે પ્રતિભાવ અહીં પોસ્ટ રૂપે મુક્યો [...]
તમે થીમ કેમ બદલતાં નથી?
મિત્રો, ઘણાં લોકો મને પુછે છે કે આ શુ એકનો એક થીમ રાખ્યો છે? તમે થીમ કેમ બદલતાં નથી? તો હું તેમને કહું છું કે પહેલાં હું થીમ બદલતો હતો. પરંતુ એક વખત જેતપૂરથી મારા મિત્ર શ્રી કાંતિલાલભાઈ કરશાળા ભાવનગર આવેલા તેમણે મને આ થીમ સેટ કરી આપ્યો છે. તેમણે મને ગુજરાતીમાં લખવા માટે સોફ્ટવેર [...]
હેરેસમેન્ટ – ગુજબ્લોગ પર ચર્ચા
Bhupendrasinh Raol Subject: Re: બે બે અલ્પ-વિરામ,, ચાર ચાર ચાર ચાર પ્રશ્નાર્થ ચિહ્ન???? અને મારી કૉમેન્ટ!!!!!! To: Vinay Khatri વિનય ભાઈ , હું તો કાયમ ટાયટલમાં આવું કરતો હોઉં છું.બીજા મિત્રો પણ આવું કરતા હોય છે.ચાર ઉદગાર ચિહ્નો પણ વપરાતા હોય છે.હા!મારા લખેલા લેખોમાં ક્યાય ચાર અલ્પવિરામ વપરાતો નથી.ભૂલમાં થયું હોય તો ઠીક.હવે અતુલભાઈ મારી [...]
કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય?
મારા પ્રતિભાવો (૪) – આગંતુક
મુળ લેખ:માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!પૈસો પાપ છે?????? મારો પ્રતિભાવ: ગરીબી કલંક છે. જે વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવા જેટલો સક્ષમ ન હોય તેણે લગ્ન ન કરવા જોઈએ. ધન પાછળની દોટ ભુંડી છે. રીસર્ચ કરનારાઓ મોટા ભાગના ધનના લોભી નથી હોતાં. હા તેમની પેટન્ટ ખરીદી લઈને પછી તેમની શોધ-ખોળ પર ચરી ખાનારા ધનિકો હોય છે. દરેક [...]
મારા પ્રતિભાવો (૩) – આગંતુક
મુળ લેખ: પરમેશ્વરી,,ભુવનેશ્વરી,,કાલી!!કાલી!!મહાકાલી!! મારો પ્રતિભાવ: એટલા માટે તો વારંવાર કહીએ છીએ કે “એકં સત વિપ્રા બહુધા વદન્તિ – સત્ય એક જ છે અને વિદ્વાનો તેને જુદી જુદી રીતે કહે છે” . પણ વેદાંત અઘરું પડે છે – એટલે આ દેવ-દેવિઓ નાશ પામવાની બદલે વધતા જ જાય છે. જો અમે કહેશું કે “બ્રહ્મ સત્ય અને જગત [...]
મારા પ્રતિભાવો (૨) – આગંતુક
મુળ લેખ: કટ્ટર ધર્માન્ધતા મારો પ્રતિભાવ: કલા-સંગીત-નૃત્ય અને સાહિત્યથી વંચિત આ તાલીબાનોની ધર્માંધતાને ધિક્કાર છે. જેમની ભાષા છે માત્ર તલવાર અને તલવાર (આધુનિક સમયમાં શસ્ત્ર)


વાચકો લખે છે.