સમાચાર
ભૂલો,બેદરકારી અને ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ
મિત્રો, આજે એક અરજી ક્યાં પહોંચી છે તેની માહિતિ મેળવવાના સંદર્ભે તાલુકા પંચાયતની ઓફીસે જવાનું થયું. હવે માહિતિ અધિકાર હેઠળ આપણે કોઈ પણ સરકારી કાર્યવાહીની મહિતિ મેળવી શકીએ છીએ જે એક આનંદની વાત છે. ફોર્મ ભરીને તેની ફી ભરવા ગયો તો ફી લેનારા કેશીયર સાહેબ બહાર ચાલ્યા ગયાં હતાં. એક સેવાભાવી સહકાર્યકરે વળી સેલફોનથી વાત [...]
શુભ શરુઆત
મિત્રો, આજે બ્લોગ-જગતમાં લગભગ ગેર હાજર રહ્યો તેનું કારણ શું? આજે મેં ફરી પાછું મારુ કાર્ય ધીરે ધીરે શરુ કર્યું છે. ઘણાં વખતથી હું સોફ્ટવેરનું કાર્ય ખાસ કરી શકતો નહોતો – કારણ? એક આંખની ગાયબી – પણ ધીરે ધીરે હવે થોડી થોડી દૃષ્ટિ આવી રહી છે તો તેવે વખતે વિચાર આવ્યો કે ક્યાં સુધી પગ [...]
૧,૦૦,૦૦૦ થી પણ વધારે વખત “ભજનામૃત વાણી” ને મળેલી ક્લિક બદલ અતીથીઓનો આભાર
મિત્રો, આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું. આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ… ભલે પધાર્યા.. આપનો અતુલ
જાહેર પ્રવચન – આધુનિક માનવ શાંતિની શોધમાં
નોંધ: આ જ વિષય પર સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીનું પુસ્તક વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો. http://bhajanamrutwani.wordpress.com/amss/
અજાણી વ્યકતિ સાથે ચેટીંગ !
મિત્રો, મા-બાપ પૈસા ખરચીને બાળકોને ભણવા મુકે છે તેમને મોંઘા કોમ્પ્યુટર અપાવે છે. તેમના ભણતર પાછળ લોહી-પાણી એક કરે છે અને તેમના નબીરાઓ શું કરે છે તે જાણવા માટે વાંચો આ સંવાદ. 22:14 abp1995: HI!!! me: Hi 22:15 abp1995: AAPNU NAAM ATUL? me: haa ane aapanu? abp1995: ANKITA. 22:16 WE ARE FRD? me: હું ભાવનગર/ગુજરાત/ભારત [...]
2010 in review
The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health: The Blog-Health-o-Meter™ reads Wow. Crunchy numbers About 3 million people visit the Taj Mahal every year. This blog was viewed about 55,000 times in 2010. If it were the Taj [...]
“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની
મિત્રો, આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ [...]
દક્ષિણામૂર્તિ ખાતે આજથી પુસ્તક મેળો – ભાવનગર
મિત્રો, ગઈકાલે વરસાદી વાતાવરણને લીધે પુસ્તકમેળો શરુ કરી શકાયો નહોતો. ભાવનગરના અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” ના જણાવ્યા મુજબ આજે તા.૧૨/૧૧/૨૦૧૦ ના રોજ બપોરે ૩ કલાકે નુતન બાલ શિક્ષણ સંઘ દ્વારા આયોજીત આ પુસ્તકમેળો કૌન બનેગા કરોડપતિ ના ૨૫ લાખના વિજેતા શિક્ષક વનરાજસિંહ ચાવડાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવશે. આ પુસ્તક મેળામાં આજે ૩ થી રાત્રે ૮ [...]
મિત્રતાના દ્વાર ખૂલ્લાં છે – આગંતુક
મિત્રો, “ભજનામૃત વાણી” જાહેર કરે છે કે તેનો સંચાલક હું અતુલ નટવરલાલ જાની (આગંતુક) જીવ,જંતુ,પશુ,પક્ષી,વનસ્પતિ,ફૂલ,છોડ,વૃક્ષ,નદી,નાળાં,પર્વતો,પર્યાવરણ,સ્ત્રી,પુરુષ અને વ્યંઢળો સહિત સમગ્ર સમષ્ટીનો મિત્ર છું. * અહીં આનંદ માટે, જ્ઞાન માટે, વાર્તાલાપ માટે, હળવી મજાક માટે, ગંભીર ચર્ચા માટે અથવા તો કશીક હકારાત્મક વાતચીત માટે સહું કોઈનું સ્વાગત છે. * વાદ-વિવાદથી હું ડરતો નથી તેમ છતાં શક્ય હોય [...]
ભુપેન્દ્રસિંહજી રાઓલને અભિનંદન
મિત્રો, મારા આદરણીય બ્લોગ મિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલના મનમાં વર્ષોથી ચાલતા વિચારોના તુમુલ યુદ્ધને પુસ્તક દેહ પ્રાપ્ત થયો છે. આવા અદભુત પ્રસંગે તેમને મારી હ્રદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ વ્યક્ત કરું છું. જેવી રીતે અર્જુનને વિષાદ થયો હતો તો તેમાંથી સુંદર ભગવદ ગીતા પ્રાપ્ત થઈ તેવી રીતે તેમને પણ વિષાદ થયો તો આજે આપણને ”કુરુક્ષેત્ર મારા [...]


વાચકો લખે છે.