સંસ્કૃત

વિજ્ઞાન નૌકા – આદિ શંકરાચાર્ય

મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે સાધકોની અને મુમુક્ષુઓની જુદી જુદી યોગ્યતા પ્રમાણે આદિ શંકરાચાર્યજીએ તેમને સાધન પથ પર આગળ ધપવા માટે અનેક સ્તોત્રોની રચના કરી છે. આજે આપણે તેવા એક પરમ શ્રેયસ્કર સ્તોત્ર વિજ્ઞાન નૌકા ને વાંચીએ, તેનો અર્થ જાણીએ અને છેલ્લે સમયની અનુકુળતા અને રુચી હોય તો સાંભળીએ : અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મના સાક્ષાત્કાર [...]

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , | Leave a comment

ઐક્ય મન્ત્ર – સંસ્કૃત ભારતી

Categories: સંસ્કૃત, સ્તોત્ર | Tags: | Leave a comment

શ્રી મોહમુદ્ગરસ્તોત્ર – આદિ શંકરાચાર્ય

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં, કુરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્ | યલ્લભસે નિજકર્મોપાત્તં, વિત્તં તેન વિનોદય ચિત્તમ્ || ૧ || અર્થમનર્થં ભાવય નિત્યં, નાસ્તિ તતઃ સુખલેશઃ સત્યમ્ | પુત્રાદપિ ધનભાજાં ભીતિઃ, સર્વત્રૈષા વિહિતા નીતિઃ || ૨ || કા તે કાન્તા કસ્તે પુત્રઃ સંસારોSયમતીવ વિચિત્રઃ | કસ્ય ત્વં કઃ કુત આયાતસ્તત્વં ચિન્તય યદિદં ભ્રાતઃ || ૩ || મા કુરુ [...]

Categories: સંસ્કૃત, સ્તોત્ર | Tags: | 1 Comment

लोकहितं मम करणीयम्

मनसा सततं स्मरणीयम् वचसा सततं वदनीयम् लोकहितं मम करणीयम् (२) ॥ धृव ॥ न भोगवने रमणीयम् न च सुखशयने शयनीयम् अहर्निशं जागरणीयम् लोकहितं मम करणीयम् ॥ मनसा ॥ न जातु दुःखं गणनीयम् न च निजसौख्यं मननीयम् कार्यक्षेत्रे त्वरणीयम् लोकहितं मम करणीयम् ॥ मनसा ॥ दुःखसागरे तरणीयम् कष्टपर्वते चरणीयम् विपत्तिविपिने भ्रमणीयम् लोकहितं मम करणीयम् ॥ मनसा [...]

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, સંસ્કૃત | 1 Comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.