શિક્ષણ

બાળકો અને વાચન – ગીજુભાઈ બધેકા

પ્રિય બ્લોગજનો, આજે બાળ શિક્ષણના પ્રણેતા અને બાળ શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરનાર શ્રી ગીજુભાઈ બધેકાનો જન્મ દિવસ છે. બાળકો અને વાચન વિશે તેમનું મંતવ્ય શું છે તે જોઈએ :

Categories: શિક્ષણ, સાહિત્ય | Tags: , , | 2 Comments

જ્ઞાનવિજ્ઞાન યોગ – સરળગીતા – અધ્યાય ૭ (યોગેશ્વરજી

શ્રી ભગવાન કહે છેઃ મારામાં આસક્ત થૈ આશ્રય મારો લે, જાણે મુજને કેમ તે હવે કહું છું તે. ॥૧॥ જ્ઞાન કહું તુજ ને વળી પૂર્ણ કહું વિજ્ઞાન, જેને જાણી જાણવું રહે નહીં કૈં આન. ॥૨॥ હજારમાં કોઈ કરે સિધ્ધિકાજ પ્રયાસ કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ. મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન, સાંભળ, જો તુજને [...]

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, જાણવા જેવું, ભગવદ ગીતા, શિક્ષણ, સાહિત્ય | Tags: , , , , , , | 2 Comments

ડસ્ટરથી નહીં ચોકથી આગળ વધો – આગંતુક

મિત્રો, એક વખત એક શિક્ષકે બોર્ડ ઉપર એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું કે આ લીટીને હાથ લગાડ્યાં વગર નાની કરી દ્યો. વિદ્યર્થીઓ તો મુંજવણમાં પડ્યા – કેટલાંક દોઢ ડાહ્યાં આગળ આવ્યાં અને ડસ્ટર ઉપાડ્યું અને લીટી ભુંસવાની કોશીશ કરવા લાગ્યાં. તરત શિક્ષકે અટકાવ્યા – લીટીને કોઈ પણ રીતે તમારે અડવાનું નથી. એક વિદ્યાર્થી શાંતિથી [...]

Categories: કેળવણી, ચિંતન, રાષ્ટ્રનો વિકાસ, શિક્ષણ | Tags: , , , , | 1 Comment

બાળ કેળવણી આજના સંદર્ભમાં – માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

મીત્રો, ભાવનગર શહેરની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિના શતાબ્દી મહોત્સવ નીમીત્તે “બાળ કેળવણી આજના સંદર્ભમાં” વિષય પર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મનનીય પ્રવચન આપેલ જે અત્રે સાંભળીશું ને?

Categories: કેળવણી, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શિક્ષણ | Tags: , | 2 Comments

જ્ઞાન – પ્રકિર્ણ

Categories: પ્રેરણાદાયી સાહિત્ય, શિક્ષણ | Tags: , | 2 Comments

સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા (રાજ્ય સ્તરીય)

નોંધ: સ્પર્ધામાં પ્રવેશની તારીખ ૫/૧/૨૦૧૧ સુધી લંબાવવામાં આવેલ છે.

Categories: શિક્ષણ, શ્રી રામકૃષ્ણ મીશન, સ્પર્ધા, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | Leave a comment

“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની

મિત્રો, આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ [...]

Categories: આનંદ, કુટુંબ, મધુવન, મારુ કુટુંબ, શિક્ષણ, સમાચાર | Tags: , , , , , , | 1 Comment

દક્ષિણામૂર્તિ ખાતે આજથી પુસ્તક મેળો – ભાવનગર

મિત્રો, ગઈકાલે વરસાદી વાતાવરણને લીધે પુસ્તકમેળો શરુ કરી શકાયો નહોતો. ભાવનગરના અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” ના જણાવ્યા મુજબ આજે તા.૧૨/૧૧/૨૦૧૦ ના રોજ બપોરે ૩ કલાકે નુતન બાલ શિક્ષણ સંઘ દ્વારા આયોજીત આ પુસ્તકમેળો કૌન બનેગા કરોડપતિ ના ૨૫ લાખના વિજેતા શિક્ષક વનરાજસિંહ ચાવડાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવશે. આ પુસ્તક મેળામાં આજે ૩ થી રાત્રે ૮ [...]

Categories: શિક્ષણ, સમાચાર, સાહિત્ય | Tags: , , , | 10 Comments

ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ રાજ્ય અધિવેશન, ભાવનગર

મિત્રો, તા.૧૪-૧૫ નવેમ્બર ૨૦૧૦ દરમ્યાન ભાવનગરમાં ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ રાજ્ય અધિવેશન યોજાશે, તેના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે. અને હા, શ્રી કૃષ્ણ દવેનું આ મજ્જાનું બાળ-ગીત માણવા અહીં ક્લિક કરશો.

Categories: શિક્ષણ | Tags: , , , , , , | 2 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.