વિચારે ગુજરાત

ડો. આંબેડકર : સમજાતા નથી કે સમજવા નથી? – ભરતકુમાર ઝાલા

“ આપણા મહાપુરુષોના જીવનની સૌથી મોટી કરૂણતા કઇ?” “ તેમને જીવતે જીવ કે મૃત્યુ બાદ ભગવાન બનાવી દેવામાં આવે અને એ રીતે તેના વિચારો, સિધ્ધાંતોને એટલે ઉંચે ચડાવી દેવાય છે કે કોઈ એની આસપાસ ફરકવાનો વિચાર સુધ્ધાં ન કરે.” આવો પ્રશ્ન કોઈએ કોઈને પૂછ્યો નથી, પણ મને પૂછવામાં આવે તો મારો જવાબ આવો હોય. “આ [...]

Categories: પ્રશ્નાર્થ, વિચારે ગુજરાત | Tags: , , , | Leave a comment

વાંચો અને વંચાવો

મીત્રો, ચૈત્ર મહિનામાં થોડો લીમડો ભલે વધારે થઈ જાય – કેમ બરાબર ને? હમ ચીજ બડી હૈ ભ્રષ્ટ ભ્રષ્ટ !

Categories: વિચારે ગુજરાત | Tags: , | Leave a comment

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ઊજવણી

Categories: ઊજવણી, વિચારે ગુજરાત, સહયોગ/અપીલ | Tags: , , , | 1 Comment

વાંચકો ઓછા હોય કે વધારે શું ફેર પડે?

મિત્રો, ઘણાં બ્લોગરોને વધારે વાંચકો મેળવવાના ધખારા હોય છે. જો તેના વાચકોની સંખ્યા ઘટી જાય તો તેમને અપચો થઈ જાય છે અને કામ કરતાં હોય ત્યારે પણ ટેન્શન અનુભવતા હોય છે. મારો એક સાદો પ્રશ્ન છે કે જો ૧૦૦૦૦ વાંચકો મળે તો યે શું અને એક વાચક ન મળે તો યે શું? કોયલ કદી પોતાના [...]

Categories: વિચારે ગુજરાત | Tags: , | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.