વિચારસાગર
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ અપાર મિથ્યા જગતનો આધાર અને અધિષ્ઠાન તું પોતે છે. શિષ્ય ઉવાચ | દોહા યહ મિથ્યા પરતીત વ્હૈ, જામૈં જગત અપાર | સો ભગવન મો કૂં કહો, કો યાકો આધાર || ૫૧ || શિષ્ય – આ જગત જેમાં મિથ્યા પ્રતીત થાય છે તે શી વસ્તુ છે; અર્થાત્ આ મિથ્યા જગતનો આધાર કોણ છે, તે [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ આત્માના અજ્ઞાનથી જન્માદિ દુઃખ પ્રતીત થાય છે. શિષ્ય ઉવાચ | ચૌપાઈ હે પ્રભુ! પરમાનન્દ બખાન્યો, મેરો રુપ સુ મૈં પહિચાન્યો | નહિ તોમૈં ભવબંધન લેશા, કહ્યો આપ પુનિ યહ ઉપદેશા || ૪૩ || યામૈં શંકા મુહિ યહ આવે, જાતૈં તવ વચ હિય ન સુહાવે | નહિ મોમૈં યહ બંધપસારો, કહો કૌન તૌ આશ્રય [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ વિષયના યોગથી આનંદ કેમ ભાસે છે? તત્વદૃષ્ટિરુવાચ | વિષયસંગ ક્યૂં ભાન વ્હૈ, જો મૈં આનન્દરુપ | અબ ઉત્તર યાકો કહૌ, શ્રીગુરુ મુનિવરભૂપ || ૩૩ || શિષ્યઃ હું (આત્મા) જો આનંદરૂપ હોઉં, તો મને વિષયના સંગથી આનંદ કેમ ભાસે છે? હે ગુરો! હે મુનિવરોમાં શ્રેષ્ઠ! એનો ઉત્તર મને કહો (૩૩) અંતર્મુખ વૃત્તિમાં આનંદ, વિષયમાં [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ તત્વદૃષ્ટિ અને ગુરુનું સંભાષણ દોહા ભો ભગવન્ | હમ બ્હ્રાત તિહું, શુભસંતતિ સંતાન | લખ્યો ચહૈં બહુ મેવ હિય, દીન નવીન અજાન || ૨૩ || જો આજ્ઞા વ્હૈ રાવરી, તો વ્હૈ પૂછિ પ્રવીન | આપ દયાનિધિ કલ્પતરુ, હમ અતિ દુઃખિત અધિન || ૨૪ || તત્વદૃષ્ટિ – હે મહારાજ! અમે ત્રણ ભાઈઓ છીએ અને [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ દોહા કરહુ રાજ ઈમ ભિન્ન તિહું, પાલહુ નિજ નિજ દેશ | બિન વિભાગ ભ્રાતાન કો, ભૂમિ કાજ વ્હૈ ક્લેશ || ૧૧ || તમે ત્રણ તે પ્રમાણે જુદા જુદા દેશમાં રાજ્ય કરજો અને પોતપોતાના દેશનું રક્ષણ કરજો. પૃથ્વી માટે ભાઈઓમાં ટંટો ન થાય, માટે આ રીતે મેં વહેંચણી કરી આપી છે. (૧૧) સવૈયા રાજસમાજ [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ તરંગ ચોથો ઉત્તમાધિકારી ઉપદેશ – નિરૂપણ શુભ સંતતિ અને તેના ત્રણ પુત્રોની કથા દોહા ગુરુ શિષકે સંવાદકી, કહૂં વ ગાથ નવીન | પેખિ જાહિ જિજ્ઞાસુ જન, હોત વિચાર પ્રવીન || ૧ || ગુરુ – શિષ્યના સંવાદ દ્વારા ગ્રંથ સારો સમજાય છે; માટે તે વિષે હું એક કલ્પિત નવીન કથા કહું છું એ વાત [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ આચાર્ય-સેવાની આવશ્યકતા બાની જાકી વેદ સમ, કીજૈ તાકી સેવ | વ્હૈ પ્રસન્ન જબ સેવતૈં, તબ જાનૈ નિજ ભેદ || ૧૧ || બ્રહ્મવેતા આચાર્યની વાણી વેદ સમાન છે, માટે તેની જિજ્ઞાસુએ સેવા કરવી; કેમ કે જ્યારે સેવાથી આચાર્ય પ્રસન્ન થાય છે, ત્યારે જ પોતાના સ્વરૂપનું જ્ઞાન શિષ્ય ગુરુ પાસેથી મેળવી શકે છે. (૧૧) આચાર્ય-સેવાનો [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ તરંગ ત્રીજો ગુરુશિષ્ય લક્ષણ અને ગુરુભક્તિફળ (૧) ગ્રંથારંભની પ્રતિજ્ઞા દોહા પેખ ચારિ અનુબન્ધયુત, પઢૈ સુનૈ યહ ગ્રન્થ | જ્ઞાનસહિત ગુરુસે જુ નર, લહૈ મોક્ષકો પન્થ || ૧ || ચારે અનુબંધ સહિત ગ્રંથને જાણી જ્ઞાની ગુરુ પાસેથી જે આ ગ્રંથ ભણે અથવા એકાગ્ર ચિત્ત કરી સાંભળે, તેને મોક્ષનો માર્ગ જે જ્ઞાન તે પ્રાપ્ત થાય [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ… વિષય મંડનસાક્ષી અને જીવમાં તફાવતદોહાસાક્ષી બ્રહ્મ સ્વરુપ ઈક, નહીં ભેદકો ગન્ધ |રાગ દ્વેષ મતિકે ધરમ, તામૈં માનત અન્ધ || ૧૨ || સાક્ષી બ્રહ્મસ્વરૂપ છે અને એક છે; તેમાં લગાર પણ ભેદ નથી. રાગ અને દ્વેષ એ બુદ્ધિના ધર્મ છે, તે અજ્ઞાનથી આંધળો થયેલો મનુષ્ય સાક્ષીના ધર્મ માને છે. (૧૨) પ્રયોજન – મંડન (કાર્યાધ્યાસનું [...]
શ્રી વિચારસાગર
ગતાંકથી આગળ તરંગ બીજો અનુબંધ વિશેષ નિરૂપણ દોહા યાકે પ્રથમ તરંગમેં, કિય અનુબંધ વિચાર |કહું વ દ્વિતીય તરંગમેં, તિનહીકો વિસ્તાર || ૧ || પહેલા તરંગમાં ચાર અનુબંધનું નિરૂપણ કર્યું છે. એ જ વિષયને દૃઢ કરવાને આ તરંગમાં તેના જ વિસ્તારરૂપે વિશેષ નિરૂપણ કર્યું છે. અધિકારી ખંડન મૂલસહિત જગધ્વંસકી, કોઉ કરત નહિ આસ |કિંતુ વિવેકી ચહત [...]


વાચકો લખે છે.