વાતચીત
આજની વાતચીત – આગંતુક
મિત્રો, ગઈકાલે ભાવનગરના શ્રી કીરણભાઈ ઓઝાના પ્રવાસ વર્ણનનો એક વર્કશોપ રાખવામાં આવ્યો હતો. શ્રી કીરણભાઈએ જુદા જુદા ૧૭૫ દેશનો પ્રવાસ કર્યો છે અને તેમની પાસે પ્રવાસના અનુભવોનું વિશાળ ભાથું છે. ગઈકાલે તેમણે તેમના આફ્રીકાના પ્રવાસ વિશે વાત કરી જે ઘણી રસપ્રદ હતી. આ ઉપરાંત તેમણે તેમના અલાસ્કાના પ્રવાસની વાત કરેલી. શૂન્યથી -૩૦ ડીગ્રીએ જ્યાં દિવસના [...]
Categories: વાતચીત
Tags: અરોરા, આગંતુક, કીરણભાઈ ઓઝા, નોર્ધન લાઈટ્સ, વાતચીત, વિશ્વ પ્રવાસી
Leave a comment


વાચકો લખે છે.