વખત વિત્યાની પહેલા

વખત વિત્યાની પહેલા શું? – (13)

ગતાંકથી આગળ… વિશુદ્ધ પ્રેમમાં પોતાના પ્રિયતમને પ્રસન્ન કરવા તેજ કાર્ય રહે છે. અને તેની પ્રતિકૂલ વહેવાર કરવો તે વિશુદ્ધ પ્રેમમાં અધર્મ મનાય છે. આવો પ્રેમ ગોપીઓનો હતો તેથી ગોપીઓને શ્રી કૃષ્ણમાં પ્રેમ હતો. અને શ્રી કૃષ્ણને ગોપીઓમાં હતો. રાસલીલા વખતે ગોપીઓએ પોતાના વિરહમાંથી જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ ઉત્પન્ન કર્યા હતા. અને કોઈ ગોપીને એમ [...]

Categories: વખત વિત્યાની પહેલા | 1 Comment

વખત વિત્યાની પહેલા શું? – (12)

ગતાંકથી આગળ… સર્વને ઋતુ હોય છે માણસને પશુને પક્ષીઓને પૃથ્વીને. પૃથ્વીમાં પણ જ્યારે વસંત રુતું આવે કે વૃક્ષો ખીલવા માંડે પોતાની પ્રસન્નતા અને સૌદર્યમાં વધારો કરવા લાગે પક્ષીઓના પણ ગાયન કિલ્લોલ શરૂ થવા લાગે છે. ખરા પ્રેમમાં પોતાના પ્રેમીને સુખ આપવાની ઇચ્છા હોય છે સુખ લેવાની ઇચ્છા હોતી નથી. અને પ્રેમની રીત પણ એવી છે [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (11)

ગતાંકથી આગળ… પરંતુ આપણે જ્યારે ભગવાનની મૂર્તિ સામે બેઠા હોઈએ ત્યારે તો ઠીક તેમાં ભગવાન છે તે ભગવાન છે તેવો અનુવ કરતા પણ હોઈએ છીએ પરંતુ ત્યાંથી ઉઠયા પછી ઘરના સભ્યોમાં ભગવાનના દર્શન થવા જોઈએ. સંભવ કે ઘરના સભ્યોને પોતાના માન્યતા છે તેથી રાગ પૂર્વક દર્શન કરી પણ શકીએ પરંતુ ધંધા નોકરી પર ઓફિસે કે [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (10)

ગતાંકથી આગળ… કોઈ મહાપુરુષ કહે છે તેવી કઠોર સાધના કરવાની જરૂર નથી. ભક્તિનો માર્ગ સરળ છે. ભક્તિ કરો. સગુણ ભગવાનનું કિર્તન કરો. સ્મરણ કરો. અર્ચન વંદન ઇત્યાદિ નવધા ભક્તિ કરો. ભક્તિથી જ મુક્તિ છે. ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે અને પરમ કૃપાળુ ભગવાન પોતાની માયાના બંધનમાંથી જીવને મુક્ત કરે છે. અને કોઈ જ્ઞાન સમજાવે [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (9)

ગતાંકથી આગળ… તો પ્રશ્ન થાય કે આખુ જગત પૂર્ણ છે ૐ પૂર્ણ મદઃ જોતા તો તેથી સંપ્રદાયની શી જરૂર છે? સંપ્રદાય પૂર્ણનો વધારો કે સુધારો કરી શકે નહીં અને પૂર્ણમાં સુધારો થાય તો તે પૂર્ણ કહેવાય નહીં. સંપ્રદાય પોતે સામાન્ય રીતે અપૂર્ણ રહે છે. તેનું ખાસ કારણ તે છે કે મૂળ પુરુષ જે આત્મજ્ઞાન માટે [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (8)

ગતાંકથી આગળ… શુક્રાચાર્ય જેવા ગુરુનું ગુરુપણું પણ બલિરાજા જેવા ઉદાર સમર્પિત દાતાને શિષ્યને સંસારનો લાભ દેખાડે છે. અને આત્માના લાભથી વિમુખ કરે છે. આ ઉપરથી જણાશે કે સાચી માન્યતા બાંધવામાં ત્રણ બાબતની જરૂર પડે છે. એક તો ખોટી માન્યતા દુર કરવી. પરમાત્માના લાભથી દુર રાખે તેવી માન્યતાથી દુર રહેવું અને બીજું સત્ય કોને કહેવું તે [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (7)

ગતાંકથી આગળ… ઘણાનું તેવું માનવું કે કહેવું હોય છે કે જગત આપણને સુખરૂપ થવું જોઈએ. પરંતુ કોઈ પણ એમ કહી શકે તેમ નથી કે જગતમાં આપણી સઘળી ઇચ્છા પૂરી થવી જોઈએ. જગતના પદાર્થો અનંત છે તેમ ઇચ્છાઓનો પણ અંત નથી. અને જગત પાસે આપણી માગણીઓ એવી અને એટલી હોય છે કે સઘળી મૂર્ખાઈ ભરેલી વિચાર [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (6)

ગતાંકથી આગળ… અહીં એક તત્વનું સ્વરૂપ સમજાવવા માટે જે ભાષાનો ઉપયોગ કરવો પડે છે અને અજ્ઞાન દશામાં જે શબ્દો અને તેના અર્થો સમજાવવામાં આવે છે કે તેમાં જે શબ્દોનો અર્થ સમજાવવામાં ઉપયોગ કરવામાં આવે છે તે શબ્દો જ્ઞાન દશામાં નવા અર્થ માટે કામ આવી શકતા નથી.તેથી તે જ્ઞાનદશાના અર્થ સમજાવવા માટે મહાત્માઓ નવા નવા શબ્દો [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (૫)

ગતાંકથી આગળ… આપણા ઋષિ મુનિઓ તેમ કહે છે કે ભગવાનની પ્રાપ્તિ માટે જે સાધન ઉપયોગમાં લેવામાં આવે છે તે કરતા ભગવાન માટે જે પ્રેમની જરૂર છે તે સમજવાની વધુ જરૂર છે. કારણ કે ભગવાન કોઈ એકદેશીય કે એકકાલીય નથી કે સાધનથી સાધ્ય થાય. તે કોઈ સાધનનું સાધ્ય નથી. તેને માટે તેવા પ્રેમની જરૂર છે. શ્રદ્ધાળુ [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (4)

ગતાંકથી આગળ… પરંતુ આજે જે સત્યાગ્રહો થાય છે અને સીધા હડતાલો પર ઉતરે છે કામ ધંધા બંધ કરે છે. ઘણા કહે છે દેશમાં ગરીબાઈ વધી છે મોટા નાનાને શોષે છે ઇત્યાદિ ઇત્યાદિ પ્રશ્નો પોત પોતાના લઈને સત્યાગ્રહ તેવું નામ આપીને લડતા હોય છે. દુ:ખ પણ સહન કરતા હોય છે. તો હાલ જે સત્યાગ્રહ થાય છે [...]

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.