લોકમત
માતા પિતાનું ઋણ ?
મિત્રો, નાનપણમાં જે બાળકની માતા-પિતા એ સંભાળ ન લીધી હોય, તેને રઝળતું , રખડતું ,ભટકતું રાખ્યું હોય અને માતા-પિતા એ જલસા જ કર્યા હોય. પરંતુ તેના પ્રારબ્ધ અને પુર્વજન્મના પુણ્યપ્રતાપે તેને સમર્થ ગુરુ મળે અને તે ગુરુ પાસે જ્ઞાન મેળવે, ગુરુ તેને દિક્ષા-શીક્ષા આપે અને પછી બાળકને સમાજની સેવા કરવા માટે મોકલે. હવે આ બાળકની [...]


વાચકો લખે છે.