મુંઝવણ

અંધશ્રદ્ધા સર્વવ્યાપી છે?

મિત્રો, આજે મને એક ઈ-મેઈલ મળ્યો. તે અત્રે નીચે જેમ છે તેમ રજુ કરુ છું. હવે પ્રશ્ન એ થાય છે કે ધર્મ હોય કે ન હોય પણ અંધશ્રદ્ધા શા માટે આટલી બધી વ્યાપક છે? Calendar for July 2011 July 2011 Sun Mon Tue Wed Thu Fri Sat � � � � � 1 2 3 [...]

Categories: પ્રશ્નાર્થ, મુંઝવણ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | 5 Comments

મુંઝવતો પ્રશ્ન – આગંતુક

તા.૧૬-૧૨-૨૦૧૦ આવતીકાલે મહોરમ છે. ભારત બીન-સાંપ્રદાયીક (સર્વ ધર્મ સદભાવ) ધરાવતો દેશ હોવાથી ભારતમાં પણ શ્રી ઇમામ હુસૈનની કુરબાનીની યાદ તાજી કરાશે. આ તહેવારમાં તાજીયાના જુલુસ નીકળે છે જે જોવા ખુબ જ ગમે તેવા હોય છે. પણ તેમાં ઘણાં લોકો પોતાની જાત ઉપર પ્રહાર કરતા હોય છે, ઘણાં લોકો અંગારા પર ચાલતાં હોય છે. ક્યાંક ક્યાંક [...]

Categories: મુંઝવણ | Tags: , , | 2 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.