ભાવનગર

વિક્રમ સંવંત ૨૦૬૮ નું સ્વાગત છે

મીત્રો, મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં [...]

Categories: ઉત્સવ, ઊજવણી, કુટુંબ, ભારતિય સંસ્કૃતિ, ભાવનગર, મધુવન | Tags: , , , , | Leave a comment

પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ શતાબ્દિ મહોત્સવ

તા. ૧૯/૦૫/૨૦૧૧ ભાવનગર. પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જન્મ શતાબ્દિ મહોત્સવનો તા.૧૯-૫ને ગુરૂવારથી શુભારંભ થશે. મહોત્સવ સમિતિના ઉપક્રમે ગુરૂવારે સવારે ૯-૧૫ કલાકે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં પૂર્વ પર્યાવરણ મંત્રી વાંકાનેરના મહારાજા ડૉ.દિગ્વિજયજીના હસ્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધિ થશે. મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પ્રસંગે રાજકીય, સામાજિક ક્ષેત્રોના હોદેદારો તથા આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે. [...]

Categories: ઉત્સવ, ઊજવણી, ભાવનગર | Tags: , , , , , , , | 1 Comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.