ભારતિય સંસ્કૃતિ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
મિત્રો, ગુજરાતે આજે તેના અનુભવના ભાથામાં એક વર્ષનો વધારો કર્યો છે. કેટલાંક લોકો જીવનમાં વર્ષો ઉમેરતાં હોય છે અને કેટલાક લોકો વર્ષોમાં જીવન ઉમેરતાં હોય છે. ગુજરાતે તેના વર્ષોમાં જીવનને ઉમેર્યું છે અને તેના જીવનની ફીફ્ટી ક્યારનીયે પુરી કરીને હવે તો વન-મહોત્સવ ઉજવી રહ્યું છે. ગુજરાત તે કોઈ સીમાડામાં બંધ પ્રદેશનું નામ નથી. ગુજરાત એટલે [...]
વિક્રમ સંવંત ૨૦૬૮ નું સ્વાગત છે
મીત્રો, મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં [...]
ચલો આનંદ ધામ
મિત્રો, આનંદમયી મા ની છબી જોઈએ ત્યારે આપણને તેનામાં સ્ત્રી તરીકેનો નહીં પણ હંમેશા માતા તરીકેનો ભાવ ઉપજે. વળી તેઓ હંમેશા ભાવ સમાધિમાં હોય જે જોતા ખ્યાલ આવે કે તેઓ દુન્યવી વિચારોથી સર્વથા પર છે. સાચા આધ્યાત્મિક લોકોને કદી પોતાનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી પડતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પાસે, શ્રી લાહિરી મહાશય પાસે, શ્રી [...]
*** સદ્ભાવના પર્વ-૩ *** – અહેવાલ: ભાવેશ જાદવ – જુનાગઢ
મીત્રો, મહુવામાં શ્રી મોરારીબાપુના સાનિધ્યમાં ત્રીજું સદ્ભાવના પર્વ યોજાયું તેનો સંક્ષિપ્ત અહેવાલ જુનાગઢના શ્રી ભાવેશ જાદવની કલમે વાંચવા તથા પર્વની ઝલક રજૂ કરતા ફોટોગ્રાફ્સ માણવા નીચેની લિન્ક પર ક્લિક કરશો. *** સદ્ભાવના પર્વ-૩ *** અહેવાલ ફોટોગ્રાફ દ્વારા ઝલક
શ્રી રમણ મહર્ષિનો જન્મદિવસ
શ્રી રમણ મહર્ષિ – જન્મ તા.૩૦ ડીસેમ્બર ૧૮૭૯ મનથી પારના પ્રદેશમાં મુળ લેખક: મૌની સાધુ અનુવાદક: યોગેશ્વરજી ‘મન એટલા માટે જ માનવના બંધન અને મોક્ષનું કારણ છે. મન વાસનાથી સંપન્ન કે યુક્ત બને છે ત્યારે બંધનનું અને અજ્ઞાન, વાસના તથા અશુદ્ધિથી રહિત અથવા મુકત બને છે ત્યારે મોક્ષનું કારણ બને છે. મન એવી રીતે જીવનમાં [...]
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત (૨) – સ્વામી નિખિલેશ્વરાનંદ
“શ્રી રામકૃષ્ણ જ્યોત” – ડિસેમ્બર – ૨૦૧૦ અંકમાંથી સાભાર
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત (૧) – સ્વામી નિખિલેશ્વરાનંદ
સૌજન્ય:”શ્રી રામકૃષ્ણ જ્યોત – દીપોત્સવી અંક ૨૦૧૦”
‘કુરુક્ષેત્ર’ ને એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભીનંદન – આગંતુક
મિત્રો, આજે આનંદની વાત છે કે મારા મિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજીએ બ્લોગ-જગતમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. મારે તેમની સાથે ઘણો મતભેદ અને મનભેદ હતો અને હજુ યે ક્યારેક ઉંબાડીયા કરી લઉ છું. હવે મનભેદ રહ્યો નથી મતભેદ તો હજુયે છે. તેમની બ્લોગ-જગતની યાત્રા અવિરત ચાલુ રહે તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ….. એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ [...]
સંસ્કૃતિ યાત્રામાં જવાનું ચૂક્શો નહીં
મિત્રો, હવે ભારત ની અનુપમ સાંસ્કૃતિક યાત્રા ના ભાવનગરમાં ૨ દિવસો બાકી રહ્યાં છે. એક વ્યક્તિ સંસ્કૃતિ માટે કેટલું બધું પ્રદાન આપી શકે તે વિશે એક ઝલક મેળવવી હોય તો આ યાત્રા જોવી જ રહી..
મિત્રતાના દ્વાર ખૂલ્લાં છે – આગંતુક
મિત્રો, “ભજનામૃત વાણી” જાહેર કરે છે કે તેનો સંચાલક હું અતુલ નટવરલાલ જાની (આગંતુક) જીવ,જંતુ,પશુ,પક્ષી,વનસ્પતિ,ફૂલ,છોડ,વૃક્ષ,નદી,નાળાં,પર્વતો,પર્યાવરણ,સ્ત્રી,પુરુષ અને વ્યંઢળો સહિત સમગ્ર સમષ્ટીનો મિત્ર છું. * અહીં આનંદ માટે, જ્ઞાન માટે, વાર્તાલાપ માટે, હળવી મજાક માટે, ગંભીર ચર્ચા માટે અથવા તો કશીક હકારાત્મક વાતચીત માટે સહું કોઈનું સ્વાગત છે. * વાદ-વિવાદથી હું ડરતો નથી તેમ છતાં શક્ય હોય [...]


વાચકો લખે છે.