બળતરા/કકળાટ
વિકાસ ન જોઈ શકે પણ વિકસવાની પ્રાર્થના પણ ન સાંભળી શકે – બળતરા
મીત્રો, અમુક લોકો ગુજરાતનો વિકાસ જોઈ શકતાં નથી. જ્યારે જ્યારે ગુજરાત કશુંક સારુ કાર્ય કરે, સારા લોકો તેના વખાણ કરે એટલે અમુક લોકોને હ્રદયમાં લ્હાય બળે છે. તેઓ ગુજરાતને વગોવવાનો એક પણ પ્રયાસ છોડતાં નથી. શા માટે તે લોકો પોતાના ઘર સંભાળવાને બદલે ગુજરાતમાં ડખલ કરવા આવે છે? જુના, ચવાઈ ગયેલા માંડ માંડ ઠરેલાં પ્રશ્નો [...]


વાચકો લખે છે.