પ્રશ્નાર્થ

ડો. આંબેડકર : સમજાતા નથી કે સમજવા નથી? – ભરતકુમાર ઝાલા

“ આપણા મહાપુરુષોના જીવનની સૌથી મોટી કરૂણતા કઇ?” “ તેમને જીવતે જીવ કે મૃત્યુ બાદ ભગવાન બનાવી દેવામાં આવે અને એ રીતે તેના વિચારો, સિધ્ધાંતોને એટલે ઉંચે ચડાવી દેવાય છે કે કોઈ એની આસપાસ ફરકવાનો વિચાર સુધ્ધાં ન કરે.” આવો પ્રશ્ન કોઈએ કોઈને પૂછ્યો નથી, પણ મને પૂછવામાં આવે તો મારો જવાબ આવો હોય. “આ [...]

Categories: પ્રશ્નાર્થ, વિચારે ગુજરાત | Tags: , , , | Leave a comment

શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે? – (૧)

નોંધ: આ લેખ શ્રીરામકૃષ્ણ જ્યોત – એપ્રિલ ૨૦૧૨ ના અંકનો સંપાદકીય લેખ છે.

Categories: કેળવણી, પ્રશ્નાર્થ, શ્રી રામકૃષ્ણ મીશન, શ્રીરામકૃષ્ણ જ્યોત | Tags: , , , , , | Leave a comment

આજનું ચિંતન – આગંતુક

આપણે – કોના માટે જન્મીએ છીએ? કોના માટે જીવીએ છીએ? જે કાઈ કરીએ છીએ તે બરાબર કરીએ છીએ? આ પ્રશ્નોના જવાબ દંભરહિત આપી શકશું?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: , | 15 Comments

એક પ્રસ્તાવિત કાળો કાયદો

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ચેતવણી/સાવધાન, દેશપ્રેમ, પ્રશ્નાર્થ, બળતરા/કકળાટ, ભ્રષ્ટાચાર સામે લડત, લોકમત, વિવાદ/પડકાર, હેલ્લારો | Tags: , , , | Leave a comment

૧૧-૧૧-૧૧

મીત્રો, ૧૦-૧૦-૧૦ ની ઘટના પછી આજે આપણે ૧૧-૧૧-૧૧ માં પ્રવેશ્યાં. ૧ વર્ષ ૧ મહીનો અને ૧ દિવસ પછી આવો સુઅવસર આપણે આંગણે આવ્યો. ગયા વર્ષે આ તવારીખોનો આસ્વાદ આપણે અશોકભાઈની મક્કમ મનોબળીયા કલમે માણેલો. આ વર્ષે આ ઘટનાને હજુ કોઈ વિરલાએ બીરદાવી નથી કે શું? શું બ્લોગ જગતમાં એવો કોઈ વિરલો નથી કે જે આ [...]

Categories: પ્રશ્નાર્થ, હળવી પળો, હાસ્ય | Tags: , , , | Leave a comment

આજનો પ્રશ્ન

આપણી અંદર રહેલ દુષ્ટતાનો વિનાશ કરવા અને આપણી ભીતર રહેલ સાધુતાને રક્ષવા આપણા જીવનમાં કૃષ્ણત્વનું પ્રાગટ્ય કરી શકશું?

Categories: પ્રશ્નાર્થ | Tags: , | 4 Comments

ભ્રષ્ટાચાર સામેની લડતને ટેકો આપશો?

મિત્રો, ૧. ૭૪ વર્ષના અણ્ણાજી આપણાં બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યાં છે. સરકાર જો તેમની ધરપકડ કરશે તો તમે શું ચૂપ બેસી રહેશો કે રસ્તા પર આવીને તમારો વિરોધ પ્રગટ કરશો? ૨. અણ્ણાજીના જન લોકપાલ બીલના સમર્થનમાં અને સરકારી લોકપાલ બીલના વિરોધમાં તા. ૧૫ ઓગષ્ટ ૨૦૧૧ ના રોજ રાત્રે ૮ થી ૯ તમારા ઘરની વીજળી [...]

Categories: પ્રશ્નાર્થ, ભ્રષ્ટાચાર સામે લડત | Tags: , , | 5 Comments

મિત્રતાનો દિવસ ?

મિત્રો, ઘણી જગ્યાએ ૩૦ જુલાઈને મિત્રતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં અને ઘણાં દેશોમાં ઓગષ્ટ મહીનાના પ્રથમ રવીવારને મિત્રતાના દિવસ તરીકે ઉજવાય છે. શું મિત્રતાનો પણ કોઈ એક દિવસ હોય? ના, મિત્રતા તો આજીવન જીંદગીભર નીભાવવાની અને અનુભવવાની હોય છે. આજના દિવસે હું ફરી વખત ઘોષણા કરું છું કે હું સહુનો મિત્ર છું – [...]

Categories: ઉદઘોષણા, પ્રશ્નાર્થ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: | 8 Comments

શું વિજ્ઞાન કે શું અધ્યાત્મ – કાગડા બધે કાળા

મિત્રો, ગઈકાલે આસ્થાને શાળામાં સર આઈસેક ન્યુટન વિશે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. તે માટે ઈન્ટરનેટમાંથી માહિતિ મેળવી રહ્યો હતો. પહેલાં તો અંગ્રેજીમાં આ માહિતિ મળી. તેના એક ફકરાનો અનુવાદ કરતાં મને ખાસ્સી પોણી કલાક થઈ – કારણ કે તેમાં આવતાં ટેકનીકલ અને વૈજ્ઞાનિક શબ્દોને સમજવા માટે પાછો બીજો એક નીબંધ હોય. ભલું થજો વિકિપીડિયાનું [...]

Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: , , , , , | 2 Comments

ભૂલો,બેદરકારી અને ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ

મિત્રો, આજે એક અરજી ક્યાં પહોંચી છે તેની માહિતિ મેળવવાના સંદર્ભે તાલુકા પંચાયતની ઓફીસે જવાનું થયું. હવે માહિતિ અધિકાર હેઠળ આપણે કોઈ પણ સરકારી કાર્યવાહીની મહિતિ મેળવી શકીએ છીએ જે એક આનંદની વાત છે. ફોર્મ ભરીને તેની ફી ભરવા ગયો તો ફી લેનારા કેશીયર સાહેબ બહાર ચાલ્યા ગયાં હતાં. એક સેવાભાવી સહકાર્યકરે વળી સેલફોનથી વાત [...]

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ટકોર, પ્રશ્નાર્થ, સમાચાર | Tags: , , | 3 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.