દેશપ્રેમ
ભ્રષ્ટાચાર ભગાવો
મીત્રો, આવતી કાલે આપણે સહું શ્રી અન્ના હજારેજીને ઉપવાસ કરીને ટેકો આપશું ને? વધુ વિગત માટે ગુજરાતી બ્લોગ જગત પર નીચેના બે લેખ જોવા વિનંતી છે. દેશ માટે કોણ વિચારે ? – જિજ્ઞેશ અધ્યારૂ ભ્રષ્ટાચાર સામે શ્રી અન્ના હઝારેના આમરણાંત ઉપવાસ ! જન સમુદાયને આગામી શનિવારે ઉપવાસ રાખવા આહ્વાન ! 10 things to know about [...]
આઝાદી – રમેશ પટેલ (આકાશદીપ)
જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી વીરોની આ ભૂમિ ભારતી, ગજગજ ફૂલવે છાતી રંગ દીઠા સવા સવૈયા, આઝાદીના મહા લડવૈયા જનમભૂમિનાં રતન રૂપાળાં, પ્રગતિપંથના ખેવૈયા સાગર ઘૂઘવે ગગન ગજવતો, સોમથી બાંધી નાતો લીલાછમ લહેરે વગળાં ખેતરો, પંખી ગાતાં ગીતો વતન અમારું પ્યારું પ્યારું, શૌર્ય શક્તિથી શોભે અહીંયાં આદર સ્નેહ સમર્પણથી યશપતાકા લહેરે આભે આકાશ આંબશું [...]
ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રીય આચાર સંહિતા
ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રીય આચાર સંહિતા ૧. આપણું ભારત આપણા સૌ માટે પ્રથમ અને સર્વોચ્ચ વિચારણીય મુદ્દો હોવો જોઈએ. રાષ્ટ્રના કલ્યાણમાં આપણું પોતાનું જ કલ્યાણ છે. તેથી આપણે આપણા દેશ ભારત માટે આપણું જીવન ન્યોચ્છાવર કરી દેવા પણ સ્વેચ્છાએ તૈયાર રહેવું જોઈએ. ૨. ફરજ (કર્તવ્ય) – આપણી પ્રથમ અને અગ્રીમ ફરજ ઈશ્વર અને સદાચારયુક્ત જીવન [...]


વાચકો લખે છે.