જન્મદિવસ
જય જય ગરવી ગુજરાત
મિત્રો, સહુને સ્વર્ણિમ ગુજરાતના જન્મદિવસના વધામણાં – આજે આપણે સહું આપણાં પ્યારા ગાંધી બાપુને યાદ કરીને સત્ય, અહિંસા, પ્રેમ, ભાઈચારો, એકબીજાને મદદરુપ થવાની ભાવના સાથે ગુજરાતને સમગ્ર વિશ્વમાં માનવંતુ સ્થાન અપાવવા કટીબદ્ધ બનીએ તેવી અભ્યર્થના.
શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)
મીત્રો, આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા [...]
શ્રી રમણ મહર્ષિનો જન્મદિવસ
શ્રી રમણ મહર્ષિ – જન્મ તા.૩૦ ડીસેમ્બર ૧૮૭૯ મનથી પારના પ્રદેશમાં મુળ લેખક: મૌની સાધુ અનુવાદક: યોગેશ્વરજી ‘મન એટલા માટે જ માનવના બંધન અને મોક્ષનું કારણ છે. મન વાસનાથી સંપન્ન કે યુક્ત બને છે ત્યારે બંધનનું અને અજ્ઞાન, વાસના તથા અશુદ્ધિથી રહિત અથવા મુકત બને છે ત્યારે મોક્ષનું કારણ બને છે. મન એવી રીતે જીવનમાં [...]


વાચકો લખે છે.