ગુજરાત
એકત્વ માટે પ્રાર્થના
મીત્રો, સદભાવના મીશન અંતર્ગત આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના ત્રી-દિવસીય ઉપવાસના પ્રથમ દિવસે તેમણે દેશવાસીઓને લખેલ પત્ર વાંચવા નીચેની લિન્ક પર ક્લીક કરશો. Narendra Modi’s letter to countrymen on the eve of 3-day fast
એકત્વ માટે પ્રાર્થના
મીત્રો, આપણાં લોકલાડીલા અને પ્રત્યેક ગુજરાતીઓના હૈયે વસેલા (કેટલાક ગણ્યા ગાંઠ્યા વિરોધીઓ સીવાયના) મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સદભાવનાનો પ્રચાર પ્રસાર અને એકત્વની સુગંધ ફેલાવવા માટે સદભાવના મીશનમાં જોડાવા હાકલ કરી છે. આ નીમીત્તે તેઓ ત્રણ દિવસના ઉપવાસ કરશે. સામાજીક સંવાદીતા અને ભાઈચારાને દૃઢ કરતી આ શુભ ભાવનાને આપણે સહુ પુરા હ્રદયથી ટેકો આપીએ. નોંધ: [...]
રણોત્સવમાં ઇતિહાસબોધ – વિષ્ણુ પંડ્યા
નોંધ: આ લેખ દર પંદર દિવસે પ્રગટ થતાં સામયિક “ગુજરાત” માંથી “સમયના હસ્તાક્ષર” વર્ગ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. “ગુજરાત” નું લવાજમ નીચેના સ્થળોએથી સ્વીકારાય છે. આ સીવાય લવાજમ સ્વીકારવા કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાને એજન્સી આપવામાં આવેલ નથી. ૧. માહિતી કમિશનરશ્રી ની કચેરી, બ્લોક નં,૭, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધિનગર – ૩૮૨૦૧૦. ૨. જિલ્લા મથકોએ [...]
શબ્દશ: – મુખ્યમંત્રીશ્રીના ઉદબોધનમાંથી
નોંધ: આ ઉદબોધન “ગુજરાત” ના ડીસેમ્બર-૨૦૧૦ અંકમાંથી લેવામાં આવેલ છે.


વાચકો લખે છે.