ગીતા પ્રવચનો

પ્રકૃતિની ચિકિત્સા (75)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર પ્રકરણ – ૭૫ – પ્રકૃતિની ચિકિત્સા 1. આજનો ચૌદમો અધ્યાય એક રીતે પાછલા અધ્યાયની પૂર્તિ કરે છે. આત્માને ખરેખર કંઈક કરીને મેળવવાનો છે એવી વાત નથી. આત્મા સ્વયંપૂર્ણ છે. આપણા આત્માની સ્વાભાવિક ઉપર જનારી ગતિ છે. પણ કોઈક ચીજને ભારે વજન બાંધો એટલે તે જેમ [...]

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ (76)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર ૭૬. તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ 4. ત્યારે, પહેલો તમોગુણ જોઈએ. આજની સમાજ-સ્થિતિમાં તમોગુણની ઘણી બિહામણી અસર જોવાની મળે છે. આ તમોગુણનું મુખ્ય પરિણામ આળસ છે. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણે વાતોને જીતતાં આવડયું એટલે તમોગુણને જીત્યો જાણવો. તમોગુણના [...]

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

તમોગુણના બીજા ઈલાજ (77)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર ૭૭. તમોગુણના બીજા ઈલાજ 9. આળસને જીતવાની એક વાત થઈ. બીજી વાત ઊંઘને જીતવાની છે. ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. સેવા કરીને થાકેલા સાધુસંતોની ઊંઘ એ યોગ જ છે. આવી શાંત અને ગાઢ ઊંઘ મહા ભાગ્યવાનને સાંપડે છે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. ઊંઘનું મહત્વ તેની [...]

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા (78)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર ૭૮. રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા 13. પછી રજોગુણની સામે મોરચો વાળવો. રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે એમ કહેવું જોઈએ. શરીર ખૂબ સૂઈ રહે એટલે પછી તે ચળવળ કરવા માંડે છે. અને ઝાઝી દોડધામ [...]

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

तुही……तुही……तुही .. – (108)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ પ્રકરણ ૧૦૮ – तुही……तुही……तुही .. 32. આ બધું કહ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું, “ હે અર્જુન, આ જે બધું મેં તને કહ્યું તે તેં બરાબર સાંભળ્યું ને ? હવે પૂરો વિચાર કરીને તને જે સૂઝે તે કર. ” ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી [...]

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા – (107)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ પ્રકરણ ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા 23. જ્ઞાની પુરૂષની છેવટની અવસ્થામાં બધી ક્રિયાઓ ખરી પડે છે, શૂન્યરૂપ થાય છે. છતાં એનો અર્થ એવો પણ નથી કે તે અંતિમ અવસ્થામાં ક્રિયા ન જ થાય. તેને હાથે ક્રિયા થાય અગર નયે થાય. આ છેવટની [...]

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ – (106)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ પ્રકરણ ૧૦૬ – સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ 19. સારાંશ કે જીવનનું ફલિત હાથમાં આવે એમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. ફળત્યાગનું તત્વ પોતાની મર્યાદાઓ પણ બતાવે છે. એ દીવો પાસે હશે તો કયું કર્મ કરવું, [...]

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ફળત્યાગનો એકંદર ફલિતાર્થ – (105)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ પ્રકરણ ૧૦૫ – ફળત્યાગનો એકંદર ફલિતાર્થ 17. ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેનો અર્થ નીકળે છે – 1. રાજસ અને તામસ કર્મોનો સમૂળગો ત્યાગ. 2. એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય. 3. સાત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન [...]

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ – (104)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ પ્રકરણ ૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ 13. સારાંશ, રાજસ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં ; અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે, પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. [...]

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ક્રિયામાંથી છૂટવાની સાચી રીત – (103)

ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ પ્રકરણ ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 7. તો સવાલ એ થાય છે કે બધી ક્રિયામાં દોષ હોય તો બધી ક્રિયા કેમ ન છોડી દેવી ? આનો જવાબ પહેલાં એક વાર આપ્યો છે. સર્વ કર્મોનો ત્યાગ કરવાનો ખ્યાલ ઘણો સુંદર છે. એ વિચાર [...]

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.