કુટુંબ
મારી સખી-કવિતા
મીત્રો, દરેકનું જીવન અનેક ચઢાવ-ઉતાર વાળું હોય છે. મારા જીવનમાં યે ચઢાવ-ઉતાર ઓછા નથી આવ્યાં. છેલ્લાં પંદર વર્ષોમાં મારા જીવનમાં કવિતા જીવન-સંગીની બનીને આવી. તેણે મને શું નથી આપ્યું? આપણે ત્યાં પત્નિની વિભાવના જુદા જુદા કાર્ય દરમ્યાન જુદી જુદી કરવામાં આવી છે. જેમ કે : .. કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી ભોજ્યેષુ માતા શયનેષુ રંભા મનોનુકૂલા [...]
વિક્રમ સંવંત ૨૦૬૮ નું સ્વાગત છે
મીત્રો, મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં [...]
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ
મીત્રો, આજે મારે આપ સહુની સાથે એક દુ:ખદ સમાચાર વહેંચવાના છે. શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: ન ચૈન ક્લેદયન્ત્યાપૌ ન શોષયતિ મારુત: અહીં આત્માનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી કે ડુબાડી શકતું નથી કે વાયું શોષી [...]
“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની
મિત્રો, આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ [...]
गोविन्द दामोदर माधवेति – ગોવિંદ દામોદર સ્તોત્ર
મારા ભાભુમાને શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલી (૧)
મારા ભાભુમાને શ્રદ્ધાંજલી હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો પરમાત્મા, [...]
મારા પિતાજીને ચતુર્થ પુણ્યતિથિએ સ્મરણાંજલી – આગંતુક
સ્મરણાંજલી સ્વ.નટવરલાલ ગણપતરામ જાની (સ્વર્ગવાસ તા.૧૪/૬/૨૦૦૬) દાયકાઓ પુરાણી આ વાત છે. મહાન રાજવી શ્રી ભાવસિંહજી મહારાજના ભાવથી વસાવેલ શહેર ભાવનગરમાં એક તેજસ્વી, સાક્ષર, સમાજ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના સાથે શિક્ષણને જ સર્વસ્વ માનનાર મહા પવિત્ર આત્માએ આગમન કર્યું. ગણપતરામ રાજારામ જાની – ગણિતના વિશારદ, વિદ્યાના ઉપાસક અને આજીવન શિક્ષક. તેમણે કૃષ્ણનગર વિસ્તારમાં વાંસડે વાર [...]


વાચકો લખે છે.