ઉપનિષદ
વેદાંતનો ઉદ્દેશ – સ્વામી વિવેકાનંદ
સ્કન્દોપનિષદ્
સ્કન્દોપનિષદ્ કૃષ્ણ યજુર્વેદ સાથે સંબદ્ધ આ ઉપનિષદમાં માત્ર 15 મંત્ર છે. એમાં વિષ્ણુ અને શિવ તથા શિવ અને જીવમાં, અભેદ દર્શાવવામાં આવેલ છે. શરીરને શિવ મંદિર કહીને, એની ઉપેક્ષા ન કરતાં, મંદિરની જેમ સ્વચ્છ-સુંદર રાખવાનો સંકેત કરવામાં આવેલ છે. ભેદરહિત દ્રષ્ટિને ‘જ્ઞાન’, મનનું નિર્વિષય થવું ‘ધ્યાન’, મનનો મેલ દુર કરવો ‘સ્નાન’ અને ઇન્દ્રિય નિગ્રહ ‘શૌચ’ [...]
શ્રી કૃષ્ણયજુર્વેદીય કૈવલ્યોપનિષત
ૐ સહ નાવવતુ | સહ નૌ ભુનક્તુ | સહ વીર્યં કરવાવહૈ |તેજસ્વિ નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ||ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || ૐ અથાશ્વલાયનો ભગવન્તં પરમેષ્ઠિનં પરિસમેત્યોવાચ ||૧|| અધીહિ ભગવો બ્રહ્મવિદ્યાં વરિષ્ઠાં સદા સદ્ભિઃ સેવ્યમાનાં નિગૂઢાં |યયાઅચિરાત સર્વપાપં વ્યપોહ્ય પરાત્પરં પુરુષં યાતિ વિદ્વાન || ૨ || તસ્મૈ સ હોવાચ પિતામહશ્ચ શ્રદ્ધાભક્તિધ્યાનયોગાદવેહિ || ૩ || ન કર્મણા ન [...]
ઈશોપનિષત્
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ||ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ | || અથ ઈશોપનિષત્ || ૐ ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્ |તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ || 1 || કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતઁ સમાઃ |એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે || 2 || અસુર્યા નામ તે લોકા અન્ધેન તમસાઅવૃતાઃ |તાઁસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે [...]


વાચકો લખે છે.