ઉત્સવ

વિક્રમ સંવંત ૨૦૬૮ નું સ્વાગત છે

મીત્રો, મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં [...]

Categories: ઉત્સવ, ઊજવણી, કુટુંબ, ભારતિય સંસ્કૃતિ, ભાવનગર, મધુવન | Tags: , , , , | Leave a comment

દીપાવલીના દિવસોમાં

મીત્રો, દિપાવલીનો તહેવાર હોય અને મધુવનમાં ઉજવણી ન થાય તેવું બને? મીઠાઈ / ફરસાણ બન્યા છે. રંગોળી પુરાય છે. ફટાકડા ફોડાય છે. નવા નવા કપડાં અને ઘરેણા આ બધું છે. આ બધું હોય તો યે તેમાં જો એક બાબત ઉમેરાઈ જાય ને તો તહેવાર વહેવાર ન રહેતા ખરેખરો તહેવાર બની જાય. અને તે એક બાબતનું [...]

Categories: ઉત્સવ | 8 Comments

શુભ દીપાવલી

મીત્રો, વિક્રમ સંવત ૨૦૬૭ જ્યારે વિદાય લઈ રહ્યું છે અને આ સંવતના છેલ્લા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સહુને માટે આ પ્રકાશનો તહેવાર ઉત્સાહ, આનંદ અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વર્ષે આપણે ઘણું ઘણું નવું શીખ્યા. એક બાબતને અનેક પ્રકારના દૃષ્ટિકોણથી જોતા શીખ્યા. એક ઘટના કેટલાક લોકો માટે સારી હોય તો તેની તે [...]

Categories: ઉત્સવ, ઉદઘોષણા, ઊજવણી | Tags: , , , | 1 Comment

પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ શતાબ્દિ મહોત્સવ

તા. ૧૯/૦૫/૨૦૧૧ ભાવનગર. પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જન્મ શતાબ્દિ મહોત્સવનો તા.૧૯-૫ને ગુરૂવારથી શુભારંભ થશે. મહોત્સવ સમિતિના ઉપક્રમે ગુરૂવારે સવારે ૯-૧૫ કલાકે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં પૂર્વ પર્યાવરણ મંત્રી વાંકાનેરના મહારાજા ડૉ.દિગ્વિજયજીના હસ્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધિ થશે. મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પ્રસંગે રાજકીય, સામાજિક ક્ષેત્રોના હોદેદારો તથા આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે. [...]

Categories: ઉત્સવ, ઊજવણી, ભાવનગર | Tags: , , , , , , , | 1 Comment

મા તુજે સલામ

Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, દેશપ્રેમ, મારી વહાલી મા, રમત ગમત, સ્પર્ધા, હાસ્ય | Tags: , , | 1 Comment

શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)

મીત્રો, આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા [...]

Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, જન્મદિવસ, રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , | 5 Comments

વસંતના વધામણાં…

Categories: ઉત્સવ, કુદરત, ગમતાંનો ગુલાલ, પ્રકૃતિ, પ્રેમ, સૌંદર્ય | Tags: , | 3 Comments

આસ્થાનો જન્મદિવસ – આગંતુક

મિત્રો, ૧૧મી ડીસેમ્બર એટલે અમારા માટે ખુશીનો દિવસ. આજના યાદગાર દિવસે મેં પિતૃત્વ અને કવિતાએ માતૃત્વ પ્રાપ્ત કરેલ. મને યાદ છે તે ૧૩ વર્ષ પહેલાનો સુવર્ણ દિવસ કે જ્યારે સવારના પહોરમાં મેં સમાચાર સાંભળેલા કે ગઈકાલે અડધી રાત્રે તમે એક પુત્રીના પિતા બની ચૂક્યા છો. મારી સવાર સુધરી ગયેલી. ગઈ કાલે મને એમ હતું કે [...]

Categories: આનંદ, ઉત્સવ, મધુવન, મારુ કુટુંબ | Tags: , , , , , | 5 Comments

શુભેચ્છા પ્રકાશના તહેવારની – આગંતુક

ૐ અસતો મા સદગમય: તમસો મા જ્યોતિર્ગમય: મૃત્યોર્માં અમૃતં ગમય: ૐ શાંતિ: શાંતિ: શાંતિ: વિક્રમ સવંત ૨૦૬૬નો આજે છેલ્લો દિવસ. અમાસ હોવા છતાં તેને ઉજાસનો દિવસ – પ્રકાશનું પર્વ શા માટે કહે છે? અંધારીયું કે અજવાળીયું તે ચંદ્રની કલા ઉપર આધાર રાખે છે. અને તેથી ઉજાસમાં વધ-ઘટ રાત્રે હોય છે. પણ સૂર્યના પ્રકાશમાં દિવસે તેવા [...]

Categories: આનંદ, ઉત્સવ, ભારતિય સંસ્કૃતિ | Tags: , , , | Leave a comment

દિપાવલી પર્વની શુભેચ્છાઓ (૧)

મિત્રો, દિપાવલી આવું આવું કરી રહી છે. અમુક બ્લોગ ઉપર તો ફટાકડાં પણ ફુટવા લાગ્યાં છે. “મધુવન” માં પણ શુભેચ્છાઓ આવવાની શરૂઆત થઈ  ગઈ છે. આજે શ્રી રામકૃષ્ણ  આશ્રમ, રાજકોટ તરફથી દિપાવલીની શુભેચ્છા રુપે “અમૃતબિંદુ” નામની લઘુ- પુસ્તિકા પ્રાપ્ત થઈ છે. આનંદ સાથે તેમનો ઋણ- સ્વિકાર કરીએ છીએ.   આ ઉપરાંત આસ્થાની શાળામાં સહુએ એક [...]

Categories: આનંદ, ઉત્સવ, ગમતાંનો ગુલાલ, ભારતિય સંસ્કૃતિ | Tags: , | 8 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.