આઘાત/શોક/દુ:ખ

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ

મીત્રો, આજે મારે આપ સહુની સાથે એક દુ:ખદ સમાચાર વહેંચવાના છે. શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: ન ચૈન ક્લેદયન્ત્યાપૌ ન શોષયતિ મારુત: અહીં આત્માનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી કે ડુબાડી શકતું નથી કે વાયું શોષી [...]

Categories: આઘાત/શોક/દુ:ખ, કુટુંબ | Tags: , , , , , , , , | 3 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.