આઘાત/શોક/દુ:ખ
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ
મીત્રો, આજે મારે આપ સહુની સાથે એક દુ:ખદ સમાચાર વહેંચવાના છે. શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: ન ચૈન ક્લેદયન્ત્યાપૌ ન શોષયતિ મારુત: અહીં આત્માનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી કે ડુબાડી શકતું નથી કે વાયું શોષી [...]


વાચકો લખે છે.