9
Dec
Posted by atuljaniagantuk in સ્વાસ્થ્ય. Tagged: ડૉ.રમેશ કાપડિયા. Leave a Comment
આ લેખ ‘સ્વાસ્થ્ય સુધા’ નામની પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.
આજના પ્રગતિશીલ યુગમાં માનસિક તણાવ ડગલે ને પગલે જોવા મળે છે. અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓનાં મૂળ આ તનાવમાં પડેલાં છે. તનાવનાં વિવિધ કારણોમાં અસલામતી અને અળગાપણાની ભાવના મોખરે છે.
વૈજ્ઞાનિકોએ આ વિષયમાં ઊંડો અભ્યાસ કર્યો છે. અસલામતી અને અળગાપણાની ભાવનાથી શરીર અને મનમાં થતી પ્રક્રિયાઓને [...]
Continue reading »
8
Dec
Posted by atuljaniagantuk in સ્વાસ્થ્ય. Tagged: ડો.રમેશ કાપડિયા. 4 Comments
આ નાનકડો લેખ ‘સ્વાસ્થ્ય સુધા’ નામની નાનકડી પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે. જેના લેખક શ્રી ડો.રમેશ કાપડિયા છે તથા પ્રકાશક આર.આર.શેઠની કંપની છે. ડો.રમેશ કાપડિયા, એમ.આર.સી.પી. (કાર્ડિયોલોજી) એફ.આર્.સી.પી. (એડીન) નો જન્મ વલસાડમાં ૧૯૩૪ની ૨૬મી ઓક્ટોબરે થયો. એમણે શિક્ષણ દેશમાં અને વિદેશમાં લીધું છે. હ્રદયરોગના લબ્ધપ્રતિષ્ઠ નિષ્ણાત, સફળ પ્રાધ્યાપક અને ડોક્ટર છે એટલું જ નહીં પણ એમનામાં [...]
Continue reading »
વાચકો લખે છે.