Daily Archives: February 19, 2010
ગામઠી જ્ઞાન માળા – સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી
દેવવંદના ગુરુ ગોવિંદ ગણપતિ, સમરૂં શારદામા ય અવિચળ વાણી આપજો, ગુરુ ગુણ નિત ગવાય ગામઠી જ્ઞાન માળા કરૂ, ઉપજે આતમ જ્ઞાન જ્ઞાને ગોવિંદ જાણીએ, સઘળાં સરે કામ * આ દુનિયાના ખેલ માંહી, બહુ જન્મ ગંવાય મુઠી સદા ખાલી રહી, હાથ કછુ ન આય (૧) સોડ તાણી સુતો હતો, અજ્ઞાન નિંદ્રા મહી નિંદ્રામાં સઘળું ગયું, સ્વપ્ન [...]
Categories: નિર્વાણધામ યોગાશ્રમ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી
Tags: સ્વામી ભજનપ્રકાશાનંદગીરીજી
9 Comments


વાચકો લખે છે.